Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વરની કન્યાશાળામાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરાયું.

Share

અંકલેશ્વરમાં વિઘ્નહર્તા શ્રી ગણેશજીને આવકારવા આબાલ-વૃદ્ધો સૌ સજ્જ છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વર સંચાલિત કન્યાશાળા બ્રાન્ચ નંબર 1, અંકલેશ્વરના ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું સર્જન કરવામાં આવ્યું છે. જેમાં પાયલ વસાવા, વૈશાલી વસાવા, દિવ્યાંશું પટેલ દ્વારા માટી તથા પ્રાકૃતિક રંગો વડે ગણેશજીનું સર્જન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

છોટા ઉદેપુર જિલ્લા ખાણ ખનીજ કચેરીનો સપાટા હેઠળ છેલ્લા એક અઠવાડિયામાં ખનીજ ચોરીમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવી.

ProudOfGujarat

આફ્રિકા દેશ માં રહેતા ભારતીયોના જાનમાલની સુરક્ષા આપવા બાબતે આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર ને શહેરીજનો દ્વારા આવેદન પત્ર પાઠવી રજુઆત કરાઈ હતી………

ProudOfGujarat

સપનાઓ સાકાર કરવા સંઘર્ષ કરતી મોડેલ સપના નકુમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!