Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર આંબોલી રોડ પાસે આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં પશુ પ્રાણીઓને હત્યા કરવાનું કતલખાનું ઝડપાયુ.

Share

અંકલેશ્વરના અંબોલી રોડ ઓર આવેલ સરસ્વતી પાર્ક સોસાયટી પાસે આજે ગૌરક્ષકો અને પોલીસની ટીમોએ દરોડા પાડતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા હતા, જ્યાં નજીકમાં જ પશુઓની કતલ કરી તેને વેચાણ કરાતું હોવાનું સામે આવ્યું છે, હાલમાં ગૌરક્ષકો અને પોલીસે ઘટના સ્થળ ઉપર જઈ મૃતક હાલતમાં પડેલ પશુનો કબજો મેળવી વધુ તપાસ આરંભી છે.

મહત્વની બાબત છે કે પોલીસ અને ગૌરક્ષકો ઘટનાસ્થળ ઉપર પહોંચે તે પહેલા જ પશુઓના કતલ કરતા ખાટકીઓ ઘટના સ્થળ ઉપરથી ફરાર થયા હતા જે બાદ પોલીસે અને ગૌરક્ષકો એ સ્થળ પરથી મૃત પશુઓના માસના સેમ્પલ લઇ તેને તપાસણી અર્થે મોકલવાની કવાયત હાથધરી હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

ઉમલ્લા દુ.વાઘપુરા ગામે યુવાનો દ્વારા પક્ષીઓને પાણી પીવા કુંડા મુકાયા.

ProudOfGujarat

આજરોજ ડોક્ટર્સ ડે નિમિત્તે GVK ઈ.એમ.આર.આઈ 108 ઈમરજન્સી સેવા, એમ.એચ.યુ તથા ભરૂચ સિવિલ હોસ્પિટલનાં ડોકટર સાથે મળીને ભરૂચ સિવિલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાનો અંધેર વહીવટ : શાકમાર્કેટનાં લોકોએ આત્મનિર્ભર બની સ્વખર્ચે ગટર બનાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!