Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીની સગાઈ ચાંદલા વિધિ યોજાઇ.

Share

દર વર્ષે દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીનો તુલસીજી સાથે વિવાહ સંપન્ન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે પૂનમના દિવસે ગ્રહણ હોવાથી આ તુલસી વિવાહ ચૌદસના દિવસે યોજવાનો છે.

તે નરસિંહજીના વરઘોડા અને વિવાહ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે આજે નરહરી મંદિર ખાતેથી પૂજારી પરિવાર તેમજ વૈષ્ણવજનો તુલસીવાડી ખાતે ભગવાનની સગાઈ ચાંદલા વિધિ માટે પહોંચ્યા હતા જ્યાં વર્ષોની પરંપરા મુજબ સગાઈ ચાંદલા વિધિ શ્રદ્ધા આસ્થા સાથે યોજવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલમાં સાર્વત્રિક મેઘમહેર થતા ખેડૂતો ડાંગરનાં રોપણી કાર્યમાં જોતરાયા.

ProudOfGujarat

ઝઘડિયામાં બે દિવસ કોરોના રસીકરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો.

ProudOfGujarat

અંકલેશ્વર શહેર પોલીસે રિક્ષામાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બુટલેગરની ધરપડક કરી રૂપિયા ૬૮ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!