Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા : તુલસીવાડી ખાતે ભગવાન નરસિંહજીની સગાઈ ચાંદલા વિધિ યોજાઇ.

Share

દર વર્ષે દેવ દિવાળીએ ભગવાન નરસિંહજીનો તુલસીજી સાથે વિવાહ સંપન્ન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે પૂનમના દિવસે ગ્રહણ હોવાથી આ તુલસી વિવાહ ચૌદસના દિવસે યોજવાનો છે.

તે નરસિંહજીના વરઘોડા અને વિવાહ મહોત્સવની શરૂઆત થઈ ચૂકી છે આજે નરહરી મંદિર ખાતેથી પૂજારી પરિવાર તેમજ વૈષ્ણવજનો તુલસીવાડી ખાતે ભગવાનની સગાઈ ચાંદલા વિધિ માટે પહોંચ્યા હતા જ્યાં વર્ષોની પરંપરા મુજબ સગાઈ ચાંદલા વિધિ શ્રદ્ધા આસ્થા સાથે યોજવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

અમેરિકાનાં પ્રવાસથી પરત આવેલા 65 વર્ષીય વૃદ્ધમાં અને વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલા ખાનગી કંપનીમાં કામ કરતી મૂળ ચીનની મહિલામાં કોરોના વાઈરસના લક્ષણો જણાતા સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ગોધરા અને મોરવા હડફ વિધાનસભાના નવ નિયુક્ત સંગઠનમંત્રીઓનો સન્માન સમારોહ યોજાયો.

ProudOfGujarat

નડિયાદ પાસેના અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે બે કાર અથડાતાં એકનું મોત નીપજયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!