Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પોલીસ સતર્ક.

Share

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના નવલખી મેદાનમાં સભા સંબોધી શકે છે જેને ધ્યાને રાખી પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમ અંગેની સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવા માટે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેરસિંગ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ નવલખી મેદાનની મુલાકાત લીધી હતી. મળતી પ્રાપ્ત માહિતી અનુસાર નવલખી મેદાનમાં ચારથી વધુ હેલીપેડ બનાવવામાં આવશે જેના પર વીવીઆઈપીઓ ઉતરશે અને સભાને સંબોધન કરશે. સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાના હેતુસર આજે આ મુલાકાત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

નર્મદામાં 24 કલાકમાં કોરોનાના 57 કેસ નોંધાયા.

ProudOfGujarat

લીંબડી ખાતે તાલુકા કક્ષાનો કલા મહાકુંભ ૨૦૧૮ યોજાયો

ProudOfGujarat

कारवां के निर्देशक आकर्ष खुराना ने कहा इरफ़ान खान बेहतरीन अभिनेताओं में से एक है!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!