Proud of Gujarat
INDIAFeaturedGujarat

જામનગર : ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્સ 2022 માટે વોર્ડ નંબર 11 માં માર્ગદર્શન સેમિનાર યોજાયો.

Share

ઇઝ ઓફ લિવિંગ ઇન્ડેક્ષ ૨૦૨૨ અંતર્ગત ભારત સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવેલ સીટીઝન પરસેપ્શન સર્વે માટે માર્ગદર્શન સેમીનારનું આયોજન નિયમિત શહેરના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવે છે જેના ભાગરૂપે જામનગર શહેરમાં વોર્ડ નંબર 11 માં ગુલાબનગર વિસ્તારમાં પણ આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, આ સેમિનારમાં આસી.ઇજનેર કૃપાલસિંહ ગોહિલ અને જગદીશભાઈ પરમાર દ્વારા સંપૂર્ણ વિગત સાથે માર્ગદર્શન સ્થાનિક રહેવાસીઓને આપવામાં આવ્યું હતું, આ તકે ડે. મેયર તપનભાઈ પરમાર તથા વિસ્તારના રહેવાસીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

રાજપીપલા: નર્મદા જિલ્લામાં તા. ૧૨ મી જુલાઇ, તા. ૧૭ મી ઓગષ્ટ અને તા.૧૩ મી સપ્ટેમ્બર ૨૦૨૧ ના રોજ મિશન ઇન્દ્રધનુષ કાર્યક્રમ યોજાશે

ProudOfGujarat

ભરૂચ જીલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન યાકુબ ગુરજીએ આપ્યું નારાજગી સાથે રાજીનામું !

ProudOfGujarat

ભરૂચ: કંગના રનૌત મુદ્દે BTP ના ધારાસભ્ય છોટુ વસાવાની ગર્જના,કહ્યું સારું છે મહારાષ્ટ્ર માં છે,યુ.પી માં વિરોધ કર્યો હોત તો,આવું થાત…જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!