Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : સુરવાડી નજીક રેલવેની હદમાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી શરૂ કરાઇ

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકમાં સુરવાડી નજીકની રેલવે પાસેની હદમાં આવેલ ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી આજે સવારે ડી.વાય.એસ.પી. સહિતના કાફલાની સ્થળ ઉપર ખડેપગે ઉપસ્થિતીમાં કરવામાં આવી હતી.

રેલવેની હદ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી લોકોએ દબાણો કરી લઇ ત્યાં વસવાટ કરતા હતા, જેના કારણે રેલવેની હદને નડતર થતું હોય આખરે તંત્રએ જે.સી.બી ની મદદથી સ્થળ ઉપરના દબાણ દૂર કર્યા હતા.

Advertisement

હારુન પટેલ : ભરુચ


Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા કુમારખાણ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરાઈ સપ્તધારાની ટીમ દ્વારા હીપેટાઇટિસ અંગે પપેટ શો અને નાટક રજુ કરી જનજાગૃતિ કરાઈ…

ProudOfGujarat

ભરૂચ શહેરનાં મુંડા ફળિયામાં કોરોના વાઇરસથી બે લોકો સંક્રમિત થયાની આશંકા તંત્ર દોડીયું.

ProudOfGujarat

शाहरुख खान और गौरी खान ‘सेंचोस’ के उद्घाटन पर स्टाइलिश अंदाज़ में आये नज़र!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!