Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે આવેલ ખુશ્બુ બંગ્લોઝમાં એક યુવાને ઝેરી દવા પી ને જીવન લીલા સંકેલી લેતા ચકચાર

Share

ભરૂચ જિલ્લામાં આત્મહત્યાના બનાવોમાં છેલ્લા કેટલાક સમયથી વધારો નોંધાઈ રહ્યો છે, ગળે ફાંસો ખાઈ અથવા નદીમાં મોતની છલાંગ લગાવવી સહિત ઝેરી દવા પી ને જીવનનો અંત લાવવા જેવી બાબતો સતત પ્રકાશમાં આવતી જોવા મળી રહી છે. તેવામાં વધુ એક બનાવ સામે આવતા ભારે ચકચાર મચ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામ પાસે આવેલ ખુશ્બૂ બંગ્લોઝ ખાતે રહેતા 25 વર્ષીય નીરજ કુમાર બહાદુર વસાવા એ ગત મોડી સાંજે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પીને પોતાનું જીવન સંકેરી લીધું હતું, યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો, જે બાદ મામલે અંકલેશ્વર તાલુકા પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે.

Advertisement

Share

Related posts

श्रद्धा कपूर ने आशिकी 2 पर कहा :कुछ कहानियां पूरी उम्र आपके साथ रहती है |

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત રાજ્યભરમાં મેડિકલ ઓફિસર યુનીયનની ઓનલાઈન મીટીંગ મળી હતી

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકા વિસ્તારને સંપૂર્ણપણે સૅનેટાઇઝ કરવા સ્વાદયાય પરિવારનાં શાસ્ત્રી પાંડુરંગ આઠવલે અને દીદી દ્વારા રાજપીપળા નગરપાલિકાને ખાસ ફોંગીગ મશીન આપવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!