Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ ન્યાયાલય ખાતે યોજાયેલ લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરાયો.

Share

માંગરોળ તાલુકા મથક ન્યાયાલય ખાતે યોજાયેલ રાષ્ટ્રીય લોક અદાલતમાં 557 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં હાઇકોર્ટની ગાઈડલાઈન મુજબ જુના કેસોનો ઝડપથી નિકાલ થાય તેવા મૂળ ઉદેશયથી દર બે મહિને એકવાર રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે જેમાં માંગરોળ ન્યાયાલયમાં પૂર્વ મૂકદમાઓ 230 નો નિકાલ કરાવવામાં આવ્યો હતો જેમાં માંગરોળના 3 જજ નામે પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ આર. જી. બારોટ એ. એ. ખેરાડાવાલા એડી. સિવિલ જજ એસ. કે. ત્રિવેદી બીજા એડી. સિવિલ જજ એમ ત્રણેય જજ મળી ને ટોટલ 557 કેસનો નિકાલ કરીયો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

નડિયાદ જીઆઇડીસીમાં આવેલ સ્મશાનમાં લાકડા મુકેલા રૂમમાં આગ લાગી

ProudOfGujarat

ખેડા પાલિકા દ્વારા તહેવારના દિવસોમાં રોડનુ કામ શરૂ કરાતા નાગરિકોમાં અસંતોષની લાગણી

ProudOfGujarat

રાજકોટ-લીમડાચોકમાં મધ્યાહન ભોજનનો જથ્થો બારોબરો સગેવગે કરવાનો શંકા ના આધારે પોલીસ ના દરોડા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!