Proud of Gujarat
FeaturedGujaratINDIA

માવઠાથી થયેલ પાક નુકશાનીના વળતર માટે ઉમરપાડા કોંગ્રેસની માંગ.

Share

આજરોજ ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા વિકાસ અધિકારી ઉમરપાડાને ખેડૂતોને માવઠાથી થયેલ પાકના નુકશાનના વળતર માટે માંગણી કરવામાં આવેલ. એક બાજુ જ્યારે ખેડૂતોને પાકના ઊપજ સામે પૂરતો ભાવ ના મળતો હોય એવા સમયે કુદરત દ્વારા પણ ધરતીપુત્રોને ન્યાય ના મળે તો આ જગતનો તાત પોતે ધણી વિહોણો હોય એવી પરિસ્થિતિ ઉભી થવા પામેલ છે. આ સંજોગોમાં સરકાર ત્વરિત પગલાં લઈ સર્વે કરાવીને જગતના તાત એવા ખેડૂતોને નુકશાનીની ભરપાઈ કરે એવી માંગણી ઉમરપાડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હરીશ વસાવા, સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ મહામંત્રી હિતેશ પટેલ અને સેવાદળ પ્રમુખ ભૂપેન્દ્રસિંહ વસાવા દ્વારા કરવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં જયદીપ ચૌહાણે મેનેજમેન્ટની પરીક્ષામાં દેશભરમાં 47 મો રેન્ક પ્રાપ્ત કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર- બસ ડેપોના સફાઈ કામદારે મુસાફરને લાખો રૂપિયાનો સામાન પરત આપી માનવતાની મહેક પ્રસરાવી….

ProudOfGujarat

નબીપુર કેન્દ્ર ખાતે એસ.એસ.સી ના પરીક્ષાર્થીઓનું પુષ્પ અર્પણ કરી સ્વાગત કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!