Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

આછોદ મા દિવાલ ધરાશયી થતા બે બાળકો ના મોત.

Share

આમોદ તાલુકાનાં આછોદ ગામે એક મકાનની દિવાલ ધરાશાઈ થતા ચાર બાળકો કાટમાળ નીચે દબાયા હતા .જેમાંથી 2  બાળકોના મોત  નિપજ્યા હતા.

આમોદ તાલુકાનાં આછોદ ગામ ખાતે એક મકાનની દિવાલ અચાનક ધરાશશાઈ થઈ જતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.  દિવાલનાં કાટમાળ નીચે ચાર માસુમ બાળકો દબાઈ ગયા  હતા. જેમાંથી 2 માસુમ બાળકોના મોત  થયા હતા .જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્ત બાળકોને પૃથમ આમોદ ખાતે  સારવાર માટ લઈ જવાયા બાદ વધુ સારવાર માટે  વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા  હતા.

Advertisement

ઘટના ને પગલે સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઇ હતી. અને આમોદ પોલીસ દ્વારા પણ જરૂરી કાર્યવાહી શરૂ કરાઈ હતી..


Share

Related posts

ભરૂચનાં નેત્રંગ ખાતે નવા પોલીસ સ્ટેશન, પી.એસ.આઇ. કવાટર્સ, પોલીસ કર્મચારી કવાટર્સનું ઇ લોકાર્પણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

કૃષિ ઉત્કર્ષ પહેલ : હવે ભરૂચના ખેડૂતો વિદેશમાં પણ ઓર્ગેનિક લેબલ સાથે પાક વેચી શકશે

ProudOfGujarat

મહારાષ્ટ્ર : અજિત પવારે ભાજપ-શિવસેના સાથે નવા ગઠબંધનના નામની કરી જાહેરાત

ProudOfGujarat
error: Content is protected !!