Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

આછોદ મા દિવાલ ધરાશયી થતા બે બાળકો ના મોત.

Share

આમોદ તાલુકાનાં આછોદ ગામે એક મકાનની દિવાલ ધરાશાઈ થતા ચાર બાળકો કાટમાળ નીચે દબાયા હતા .જેમાંથી 2  બાળકોના મોત  નિપજ્યા હતા.

આમોદ તાલુકાનાં આછોદ ગામ ખાતે એક મકાનની દિવાલ અચાનક ધરાશશાઈ થઈ જતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.  દિવાલનાં કાટમાળ નીચે ચાર માસુમ બાળકો દબાઈ ગયા  હતા. જેમાંથી 2 માસુમ બાળકોના મોત  થયા હતા .જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્ત બાળકોને પૃથમ આમોદ ખાતે  સારવાર માટ લઈ જવાયા બાદ વધુ સારવાર માટે  વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા  હતા.

Advertisement

ઘટના ને પગલે સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઇ હતી. અને આમોદ પોલીસ દ્વારા પણ જરૂરી કાર્યવાહી શરૂ કરાઈ હતી..


Share

Related posts

ગોધરા LCBએ હત્યાના આરોપીએ ઝડપી પાડયો પ્રેમપ્રકરણમા હત્યા કરી હોવાની વિગતો બહાર આવી

ProudOfGujarat

ગુજરાતના ખેડૂતો સાથે સહકારી બેન્કો દ્વારા મોટાપાયે છેતરપિંડી — ગુજરાત કોંગ્રેસની રાજ્ય સરકાર પાસે તાત્કાલિક કાર્યવાહીની માંગ

ProudOfGujarat

અમદાવાદ-ST નિગમને રૂ.15 લાખનું નુકસાન થતાં ફરિયાદ-નરોડા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

ProudOfGujarat
error: Content is protected !!