Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

આછોદ મા દિવાલ ધરાશયી થતા બે બાળકો ના મોત.

Share

આમોદ તાલુકાનાં આછોદ ગામે એક મકાનની દિવાલ ધરાશાઈ થતા ચાર બાળકો કાટમાળ નીચે દબાયા હતા .જેમાંથી 2  બાળકોના મોત  નિપજ્યા હતા.

આમોદ તાલુકાનાં આછોદ ગામ ખાતે એક મકાનની દિવાલ અચાનક ધરાશશાઈ થઈ જતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી.  દિવાલનાં કાટમાળ નીચે ચાર માસુમ બાળકો દબાઈ ગયા  હતા. જેમાંથી 2 માસુમ બાળકોના મોત  થયા હતા .જ્યારે અન્ય 2 ઇજાગ્રસ્ત બાળકોને પૃથમ આમોદ ખાતે  સારવાર માટ લઈ જવાયા બાદ વધુ સારવાર માટે  વડોદરા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા  હતા.

Advertisement

ઘટના ને પગલે સ્થાનિક લોકોમાં ચકચાર મચી ગઇ હતી. અને આમોદ પોલીસ દ્વારા પણ જરૂરી કાર્યવાહી શરૂ કરાઈ હતી..


Share

Related posts

નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલની અધ્યક્ષતામાં ‘સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય)’ કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

ProudOfGujarat

માંગરોળ વીજ કચેરીનો અણગઢ વહીવટ : સિમોદ્રા ગામના ખેડૂતે વિજ બિલ ભર્યું હોવા છતાં ફરી ₹ 26,741 નું બિલ આવ્યું

ProudOfGujarat

મોરબી ઘટના બાદ સર્વે માટે રાજપીપળા આવી પહોંચેલી ગાંધીનગરની મોનીટરીંગ સર્વે ટીમ.

ProudOfGujarat
error: Content is protected !!