Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

 અંકલેશ્વર નાં પિરામણ ગામ ખાતે ગત રાત્રિએ ઘાસના પૂળામા આગ લાગી હતી

Share

અંકલેશ્વર તાલુકાના પિરામણ ગામ ખાતે આવેલા કબ્રસ્તાન પાસે પશુઓનો ખાવા માટે નો ચારો મૂકવામાં આવેલા આશરે ૬૦૦૦ જેટલા પુણા હતા. દરમિયાન કોઇ અગમ્ય કારણસર આગ લાગવાની ઘટના બની હતી ઘટના સ્થળે આવી પોહચેલ ફાયર ફાયટરોએ ભારે જહેમત ઊઠાવી આગ પર કાબુ મેળવામાં સફળ રહ્યા હતા.

આ આગને કારણે ભારે નુકસાન પહોંચ્યું હતું. અંદાજે ૬૦૦૦ જેટલા પુણા આગમાં બળી ગયા હોવાની ચર્ચા છે. આગના કારણે ખેડૂતોએ ભારે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ આગ કયા કારણસર લાગી છે તે અંગે ખેડૂતો પોલીસ મથક ખાતે અરજી આપવાની વિચારણા કરી રહ્યા હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. સતત બે દિવસથી અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાના બનાવોના કારણે લોકોમાં તર્ક વિતર્ક સર્જાયા રહ્યા છે.

Advertisement


Share

Related posts

સ્કુલ ચલે હમ…..નાના ભુલકાઓનો શાળાએ આજે પહેલો દિવસ..

ProudOfGujarat

અંકલેશ્વરમાં રંગરસિયા ગરબા અને ગુંજ ગરબા ના મેદાને ખેલૈયાઓ ઝુમી ઉઠ્યા….

ProudOfGujarat

લીંબડી મામલતદારને ગુજરાત ખેડૂત એકતા મંચના તાલુકાના પ્રમુખ દ્વારા અપાયું આવેદનપત્ર.

ProudOfGujarat
error: Content is protected !!