Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ગરૂડેશ્વર ખાતે નર્મદા નદીના તટે સ્વચ્છતા અભિયાન યોજાયું

Share

મળતી માહિતી મુજબ નર્મદા જીલ્લાના ગરૂડેશ્વર ગામે નર્મદા આદિના તટે સાફ સફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના સરપંચ શ્રી બાબુભાઈ વસાવા દયાનંદ આશ્રમ શાળાના બાળકો, શિક્ષક તેમજ માધવદાસજી મહારાજ જોડાયા હતા નદીની આસપાસ સફાઈ કરી સમગ્ર ગંદકીને દૂર કરવામાં આવી હતી. ” સ્વચ્છતા ત્યાં પ્રભુતા ” નાં સિદ્ધાંતને સર કરી પુર જોશમાં સ્વચ્છતા ઝુંબેશ ચાલી હતી તેમજ સૌ ગ્રામજનો પણ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયા હતા.

Advertisement

Share

Related posts

અમદાવાદના પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં પોલીસ દ્વારા ઝડપી અને ન્યાયીક તપાસ કરવા વિરમગામના પત્રકારોની માંગણી. અમદાવાદ જિલ્લા મિડીયા ક્લબ દ્વારા મુખ્યમંત્રીને અનુલક્ષીને વિરમગામ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ProudOfGujarat

સુરતનાં ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો.

ProudOfGujarat

મહીસાગર જિલ્લાના ચોપડા ગામના કિર્તીભાઈ પટેલ ફુલોની ખેતી કરી અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા.

ProudOfGujarat
error: Content is protected !!