Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ ખાતે ભારત ભારતી સંસ્થા દ્વારા વિવિધ સમાજનાં આગેવાનોની મિંટીંગ યોજાઈ

Share

રાષ્ટ્રીય એકાત્મતાને સમર્પિત ભારત- ભારતી સંસ્થા દ્નારા ભરૂચ ખાતે વિવિધ પ્રાંત તેમજ સમાજનાં લોકો વચ્ચે સ્નેહભાવ, મૈત્રીભાવ તેમજ આપણા દેશ માટે રાષ્ટ્રાભાવ પેદા થાય એ હેતુથી ખૂબ અગત્યની મિંટીંગ યોજાઈ હતી.

પ્રત્યેક શહેરમાં વિવિધ પ્રાન્તનાં તેમજ સમાજનાં લોકો વચ્ચે આપણી સાંમજસ્ય તેમજ સમાજનાં લોકો વચ્ચે આપસી સાંમસ્ય તેમજ મૈત્રીભાવ વધે અને બધા વચ્ચે લધુભારતની સંકલ્પના સાકાર થાય એ હેતુથી ભારત ભારતીનાં રાષ્ટ્રીય પ્રમુખ વિનય પતરાલે સુરત ખાતે ૨૦૦૫ માં આ સંસ્થાની સ્થાપના કરી હતી.

Advertisement

આ મિંટીંગમાં ભારત સરકારના લો મીનીસ્ટર અર્જુનરામ મેધવાલ તેમજ દીલ્હીના રાજયપાલ વિનય કુમાર સકસેના તેમજ સમગ્ર ભારતમાંથી ૨૫ થી ૨૬ પ્રાંતના લોકો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Share

Related posts

નડિયાદના રસ્તા બાબતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

ProudOfGujarat

પાટણમાં પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યું રિજીયોનલ સાયન્સ સેન્ટર.

ProudOfGujarat

નર્મદા માં પુર ની સ્થિતિ સર્જાતા ઝઘડીયા તાલુકાના ૬૧ અસરગ્રસ્ત પરિવારો ને સલામત સ્થળે ખસેડાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!