Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વરનાં સિનેમાગૃહ સંચાલકો નું ગુલાબ નું ફૂલ આપતી કરની સેના

Share

અંકલેશ્વર ખાતે કરણી રાજપૂત સેના દ્વારા સિનેમાગૃહ સંચાલકોને ગુલાબનું ફૂલ આપી તેમનો આભાર માનવામાં આપ્યો હતો.

ભરૂચ જીલ્લાના અંકલેશ્વર ખાતે સિનેમાગૃહોના સંચાલકો દ્વારા પદ્માવતી ફિલ્મ પ્રદર્શિત કરવામાં ન આવતા અંકલેશ્વર ખાતે કરણી રાજપૂત સેનાના કાર્યકરોને એકત્રિત થઈને રાગિની સિનેમા તેમજ રાજન સિનેમા નાં મગનભાઈ પટેલને પદ્માવતી ફિલ્મ પ્રદર્શિત કરવામાં ન આવતા અંકલેશ્વર ખાતે કરણી રાજપૂત સેનાના કાર્યકરોએ એકત્ર થઈને રાગિની સિનેમા તેમજ રાજન સિનેમાનાં મગનભાઈ પટેલને પદ્માવતી ફિલ્મ રીલીઝ ન કરવા બદલ તેમનો આભાર માની ગુલાબનું ફૂલ અર્પણ કર્યું હતું. આ સમયે ડી.વાય.એસ.પી ઝાલા, એસ.ઓ.જી, એલ.સી.બી સહીત અંકલેશ્વર જી.આઈ.ડી.સી રૂરલ પોલીસનો કાફલો સિનેમા ગૃહ ખાતે ખડકી દેવામાં આવ્યો હતો.

Advertisement

યોગી પટેલ


Share

Related posts

વલિયા ચોકડી નજીક ગૌવંશના ૮ ટેમ્પૉ અતકાવાયા ચકસ્ણી બાદ રવાના કરાયા.

ProudOfGujarat

વરેડિયા હાઇવે ઉપર અજાણ્યા ફોરવ્હીલ ની ટક્કરે પદયાત્રા એ નીકળેલાં દંપતીનું મોત

ProudOfGujarat

અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે રેલવે ઓવર બ્રિજ ઉપર સ્પેઇન ગર્ડર બેસાડવા અંગે તા.11 તેમજ 12 નાં રોજ ટ્રેનોનાં સમય અને સ્થાનમાં હંગામી ફેરફાર કર્યા.

ProudOfGujarat
error: Content is protected !!