Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી.

Share

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના કારણે ભરૂચ શહેરના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા જનજીવનને ખુબ મોટી અસર થઈ છે ત્યારે નિચાણવાળા વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, અરવિંદ દોરાવાલા, ન. પા. વિપક્ષ નેતા સમશાદ સૈયદ, નગરપાલિકા સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી, ઇબ્રાહિમ કલકલ, યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ધીરેન કટારીયા, સુરેશ પેન્ટર, ઈલયાસ પટેલ, ફિરોજ ચિસ્તી તેમજ સ્થાનિક આગેવાનોને સાથે રાખી લોકોની મુલાકત લઇ સમસ્યા સાંભળી પૂરના કારણે થયેલ નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા તંત્રને રજૂઆત કરવાની ખાત્રી આપી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર : લીંબડી અમદાવાદ હાઈવે પર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં આજરોજ 24 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 1354 પર પહોંચી.

ProudOfGujarat

અંકલેશ્વરમાં ઠેરઠેર રસ્તા વચ્ચે જ રખડતા ઢોરને પગલે વાહન ચાલકોને પડતી હાલાકી, તંત્ર નિદ્રામાં..!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!