Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા પૂરગ્રસ્ત વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી.

Share

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવાના કારણે ભરૂચ શહેરના વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ સર્જાતા જનજીવનને ખુબ મોટી અસર થઈ છે ત્યારે નિચાણવાળા વિસ્તારોની કોંગ્રેસના આગેવાનોએ મુલાકાત લીધી.

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રાણા, અરવિંદ દોરાવાલા, ન. પા. વિપક્ષ નેતા સમશાદ સૈયદ, નગરપાલિકા સભ્યો હેમેન્દ્ર કોઠીવાલા, સલીમ અમદાવાદી, ઇબ્રાહિમ કલકલ, યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ ધીરેન કટારીયા, સુરેશ પેન્ટર, ઈલયાસ પટેલ, ફિરોજ ચિસ્તી તેમજ સ્થાનિક આગેવાનોને સાથે રાખી લોકોની મુલાકત લઇ સમસ્યા સાંભળી પૂરના કારણે થયેલ નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવા તંત્રને રજૂઆત કરવાની ખાત્રી આપી.

Advertisement

Share

Related posts

ભરૂચ : રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંર્તગત કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

નંદેલાવ ઓવરબ્રિજ પાસે ની ડંપીગ સાઈડ ના કચરા ના ઢગલા માથી મહિલા ની લાશ મળી..

ProudOfGujarat

જામનગરમાં બજેટ 2024 – 25 ભારતીય જનતા પાર્ટી શહેર – જિલ્લા સંગઠન દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!