Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે શિવ શક્તિ મંડળ દ્વારા ગણેશજીને 111 વાનગીનો અન્નકૂટનો ભોગ ધરાવ્યો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલા વિવિધ ગણેશ મંડળો દ્વારા પૂજા અર્ચના તેમજ ભજનની રમઝટ બોલાવી હતી. શિવ શક્તિ મંડળ આઝાદ ચોક ખાતે નવયુવાનો દ્વારા ગણેશજીને 111 વાનગીનો અન્નકૂટનો ભોગ ધરાવ્યો હતો.

અન્નકૂટના દર્શનનો લાભ ભકતજનો એ લીધો હતો. વાંકલ શિવ શક્તિ મંડળના પ્રમુખ ડો.કિશોર પટેલે સર્વે નવ યુવાનો આભાર માન્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

વડોદરાનાં કિશનવાડી વિસ્તારમાં છ મહિનાથી ગંદા પાણીના મુદ્દે રહીશોએ માટલા ફોડી વિરોધ કર્યો

ProudOfGujarat

ભરૂચમાં ગેસની લાઇનમાં ભંગાણથી કીચડના 10 ફૂટના ફુવારા ઉડ્યાં

ProudOfGujarat

રાજકોટનાં પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ ખાતે “નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” વિષય પર સેમીનાર યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!