Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : વાંકલ ખાતે શિવ શક્તિ મંડળ દ્વારા ગણેશજીને 111 વાનગીનો અન્નકૂટનો ભોગ ધરાવ્યો.

Share

માંગરોળ તાલુકાના વાંકલ ગામે આવેલા વિવિધ ગણેશ મંડળો દ્વારા પૂજા અર્ચના તેમજ ભજનની રમઝટ બોલાવી હતી. શિવ શક્તિ મંડળ આઝાદ ચોક ખાતે નવયુવાનો દ્વારા ગણેશજીને 111 વાનગીનો અન્નકૂટનો ભોગ ધરાવ્યો હતો.

અન્નકૂટના દર્શનનો લાભ ભકતજનો એ લીધો હતો. વાંકલ શિવ શક્તિ મંડળના પ્રમુખ ડો.કિશોર પટેલે સર્વે નવ યુવાનો આભાર માન્યો હતો.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

તમારું ભરૂચ હોય તો ભલે હોય, હું ગુજરાતની કોઈ જેલના નિયમ માનતો નહીં કહી કાચા કામના કેદીનો અમલદાર પર જીવલેણ હુમલો

ProudOfGujarat

ભરૂચના હોસ્ટેલ ગ્રાઉન્ડની દીવાલમાં કાર ધડાકાભેર ભટકાતા દીવાલ પડી ભાંગી.

ProudOfGujarat

ચૂંટણી પક્રિયા બેલેટ પેપરથી કરવા તેમજ ભરૂચ નારાયણ વિદ્યાલયનું બુથ અન્ય સ્થળે ખસેડવા અપક્ષ ઉમેદવાર સુરેશભાઇ વસાવાની રાજ્ય ચૂંટણી પંચ સમક્ષ રજૂઆત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!