Proud of Gujarat
FeaturedGujaratINDIA

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી છોડાયેલ પાણી બાદ પૂરની સ્થિતિ મામલે પ્રદેશ કોંગ્રેસની મહામહીમ રાજ્યપાલ સમક્ષ રજુઆત, કાર્યવાહીની કરાઈ માંગ

Share

ગત 17 સપ્ટેમ્બરના રોજ સરદાર સરોવર નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાં પાણી છોડવામાં આવ્યા બાદ ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું, સોસાયટીઓ અને ગામડાઓ પાણીમાં ગરકાવ થતા લોકોને જાનમાલનું મોટું નુકશાન થયું હતું, જે બાદ આ પૂરની ઘટના માનવ સર્જિત હોવાના આક્ષેપો વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા.

દક્ષિણ ગુજરાતના ભરૂચ-નર્મદા અને વડોદરા જિલ્લામાં માનવસર્જિત પૂર આપદાને કારણે લોકોને થયેલ મોટા પાયે નુકશાનનુ યોગ્ય વળતર ચૂકવવા અને ગુનાહિત બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહીની માંગ સાથે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ રાજ્યપાલને પત્ર લખી રજુઆત કરી હતી.

Advertisement

Share

Related posts

નડિયાદનાં પશ્ચિમ વિસ્તારમાં ૪ ઇકો ગાડીના સાઇલેન્સર ચોરાયા.

ProudOfGujarat

ભરૂચ ના હજીખાના બજાર વિસ્તાર માં એક મકાન ની દિવાલ ધરાશય થતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ..

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાનાં વંઠેવાડ ગામ નજીક એક્ટીવા પર લઇ જવાતો વિદેશી દારૂ પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!