Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ઈદે મિલાદના જુલૂસનું સ્વાગત હિન્દુ સમાજના આગેવાનો એ કર્યું

Share

ભરૂચ પંથકમાં આજે પવિત્ર એવા ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ પંથકમાં ઠેર-ઠેર જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગતરોજ જેમ શ્રીજી વિસર્જન યાત્રાનું સ્વાગત મુસ્લિમ બિરાદરો એ કર્યું હતું તેમ આજરોજ ઈદે મિલાદ પર્વ નિમિત્તે આયોજીત જુલૂસનું સ્વાગત હિન્દુ ધર્મના લોકોએ કર્યું હતું આમ ભરૂચ પંથકમાં કોમી એકતાના વાતાવરણમાં ધાર્મિક પર્વની ઉજવણી થઈ હતી.

Advertisement

Share

Related posts

પંચમહાલ : ગોધરામાં સરકારી દસ્તાવેજો રઝળતી હાલતમા મળતા ચકચાર

ProudOfGujarat

અમદાવાદમાં તિરંગાનું માન જાળવવા AMC નો મહત્વનો નિર્ણય.

ProudOfGujarat

અમદાવાદમાં આવાસ યોજના અને વિવિધ પ્રોજેક્ટના રૂ.1545 કરોડના કાર્યોનું વડાપ્રધાનનાં હસ્તે ઇ-લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!