Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચમાં ઈદે મિલાદના જુલૂસનું સ્વાગત હિન્દુ સમાજના આગેવાનો એ કર્યું

Share

ભરૂચ પંથકમાં આજે પવિત્ર એવા ઈદે મિલાદ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પર્વની ઉજવણીના ભાગરૂપે ભરૂચ પંથકમાં ઠેર-ઠેર જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગતરોજ જેમ શ્રીજી વિસર્જન યાત્રાનું સ્વાગત મુસ્લિમ બિરાદરો એ કર્યું હતું તેમ આજરોજ ઈદે મિલાદ પર્વ નિમિત્તે આયોજીત જુલૂસનું સ્વાગત હિન્દુ ધર્મના લોકોએ કર્યું હતું આમ ભરૂચ પંથકમાં કોમી એકતાના વાતાવરણમાં ધાર્મિક પર્વની ઉજવણી થઈ હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ-સમારકામ અર્થે તારીખ ૩૦-૦૪-૧૯ ના રોજ અમુક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:DGVCL

ProudOfGujarat

નડિયાદ : શાળા આચાર્યઓની પરિણામ સુધારણા ચિંતન અને માર્ગદર્શન બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા માં 108 ઈમરજન્સી સેવા હોળી-ધુળેટીના તહેવારમાં ખડેપગે તૈયાર઼ .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!