Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના હજાત ગામે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા હી સેવાની રંગોળીઓ દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પનું આયોજન કરાયું

Share

સ્વચ્છતાને જીવનનું અભિન્ન અંગ બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા પ્રકલ્પનું આયોજન કરાયું છે. ત્યારે આ અભિયાન અંતર્ગત ભરૂચ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આઠ સપ્તાહ સુધી સ્વચ્છતાને સંલગ્ન વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના હજાત ગામે સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા હી સેવા નિમિત્તે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા સ્વચ્છતાના મહત્વ અંગે રંગોળી દોરી હતી. શાળામાં સ્વચ્છતા બાબતે બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં વધુ એક અકસ્માત કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્રણ દિવસ થયા છતાં પોલીસ કાર ચાલકને ઝડપી શકી ન હતી.

ProudOfGujarat

ભરૂચમાં મચ્છરોનો ઉપદ્રવ વધતા વિપક્ષના સભ્યોની પાલિકામાં રજુઆત, મેલેરિયા વિભાગના ધૂળ ખાતા મશીનોની લીધી મુલાકાત.

ProudOfGujarat

નડિયાદ : મહુધાના ધો. 12 ના વિદ્યાર્થીનું કારની અડફેટે ઘટનાસ્થળે મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!