Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટી માં લાખ્ખો ની ચોરી કરી તસ્કરો ફરાર……

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ ભોલાવ વિસ્તાર ની લક્ષ્મી નારાયણ સોસાયટી માં રહેતા જંખના બેન મહેતા ગત સવારે તેઓનું મકાન બંધ કરી નોકરી પર ગયા હતા તે સમય ગાળા દરમિયાન તસ્કરો એ મકાન ના તાળા તોડી અંદર પ્રવેશી સોના ચાંદી ના દાગીના તેમજ રોકડ મળી અંદાજીત ૩ લાખ ઉપરાંત ના મુદ્દામાલ ઉપર હાથ ફેરો કરી જતા જંખના બેન બપોર ના સમયે નોકરી એ થી પરત આવતા તેઓ ના મકાન ના તાળા તૂટેલા જોઈ તેઓના ના મકાન માં ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ સમગ્ર મામલા અંગે ની જાણ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથક માં કરતા સી ડિવિઝન પોલીસે જંખના બેન ની ફરિયાદ ના આધારે ગુનો નોંધી સમગ્ર ચોરી ના બનાવ અંગે ની વધુ તપાસ હાથ ધરી છે…..

Advertisement

(ફાઈલ ચિત્ર)


Share

Related posts

ભરૂચ : કોંગી આગેવાનોની મુલાકાત બાદ 18 મહિનાથી બંધ પડેલા ફિશ માર્કેટને ખુલ્લુ મુકાયુ.

ProudOfGujarat

વાપીની બેંકોમાં ગ્રાહકોને કાગળની ગડ્ડી પકડાવી છેતરતી મુથ્થુ ગેંગના 4 ઝડપાયા

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ના કંપાઉન્ડ માં આવેલ GEB ના ટ્રાન્સફર્મર માં કરંટ લાગતા રાષ્ટ્રીય પક્ષી મોર નું મોત થતા ફાયર ના જવાનોએ મોર ને બહાર મૃત તેને બહાર કાઢ્યો હતો…

ProudOfGujarat
error: Content is protected !!