Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટી માં લાખ્ખો ની ચોરી કરી તસ્કરો ફરાર……

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ ભોલાવ વિસ્તાર ની લક્ષ્મી નારાયણ સોસાયટી માં રહેતા જંખના બેન મહેતા ગત સવારે તેઓનું મકાન બંધ કરી નોકરી પર ગયા હતા તે સમય ગાળા દરમિયાન તસ્કરો એ મકાન ના તાળા તોડી અંદર પ્રવેશી સોના ચાંદી ના દાગીના તેમજ રોકડ મળી અંદાજીત ૩ લાખ ઉપરાંત ના મુદ્દામાલ ઉપર હાથ ફેરો કરી જતા જંખના બેન બપોર ના સમયે નોકરી એ થી પરત આવતા તેઓ ના મકાન ના તાળા તૂટેલા જોઈ તેઓના ના મકાન માં ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ સમગ્ર મામલા અંગે ની જાણ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથક માં કરતા સી ડિવિઝન પોલીસે જંખના બેન ની ફરિયાદ ના આધારે ગુનો નોંધી સમગ્ર ચોરી ના બનાવ અંગે ની વધુ તપાસ હાથ ધરી છે…..

Advertisement

(ફાઈલ ચિત્ર)


Share

Related posts

વન વિભાગ દ્વારા વિશ્વપર્યાવરણ દિન ની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ડભોઈમાં લોક ડાઉનમાં ટી.બી. નાં દર્દીની યોગ્ય માવજત કરાઇ.

ProudOfGujarat

પૂ. મહાત્‍મા ગાંધીજીની ૧૫૦મી જન્‍મ જયંતિ ઉજવણીગૃહ રાજ્ય મંત્રીશ્રીની પ્રેરક ઉપસ્‍થિતિમાં ગોધરા ખાતે જિલ્‍લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat
error: Content is protected !!