Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના ભોલાવ વિસ્તાર માં આવેલ લક્ષ્મી નારાયણ સોસાયટી માં લાખ્ખો ની ચોરી કરી તસ્કરો ફરાર……

Share

 

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ સી ડિવિઝન પોલીસ મથક ની હદ માં આવેલ ભોલાવ વિસ્તાર ની લક્ષ્મી નારાયણ સોસાયટી માં રહેતા જંખના બેન મહેતા ગત સવારે તેઓનું મકાન બંધ કરી નોકરી પર ગયા હતા તે સમય ગાળા દરમિયાન તસ્કરો એ મકાન ના તાળા તોડી અંદર પ્રવેશી સોના ચાંદી ના દાગીના તેમજ રોકડ મળી અંદાજીત ૩ લાખ ઉપરાંત ના મુદ્દામાલ ઉપર હાથ ફેરો કરી જતા જંખના બેન બપોર ના સમયે નોકરી એ થી પરત આવતા તેઓ ના મકાન ના તાળા તૂટેલા જોઈ તેઓના ના મકાન માં ચોરી થઇ હોવાનું માલુમ પડતા તેઓએ સમગ્ર મામલા અંગે ની જાણ ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથક માં કરતા સી ડિવિઝન પોલીસે જંખના બેન ની ફરિયાદ ના આધારે ગુનો નોંધી સમગ્ર ચોરી ના બનાવ અંગે ની વધુ તપાસ હાથ ધરી છે…..

Advertisement

(ફાઈલ ચિત્ર)


Share

Related posts

ભરૂચ શહેરના ન્યુ આનંદ નગરના મકાનમાંથી રૂ.94 હજાર કરતાં વધુના મુદ્દામાલ સાથે જુગારીયાઓને ઝડપી પાડતી પોલીસ.

ProudOfGujarat

લીંબડી ફરજ બજાવી ચુકેલ ડોકટરે પોતાના જન્મ દિવસ નિમિતે દર્દીઓને ફૃટ વિતરણ કરી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો

ProudOfGujarat

ભરૂચમાં દિલ્હી-યુપીની યુવતિઓને લાવી સ્પાની આડમાં ચાલતું કુટણખાનુ ઝડપાયું 

ProudOfGujarat
error: Content is protected !!