Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ શહેરનાં મધ્યમાં આવેલ હજીખાના બજારમાં જર્જરીત મકાન ધરાશાયી

Share

ભરૂચ શહેરની મધ્ય આવેલ હાજીખના બજાર ગોલવાડ, ભાર્ગવ વાડીની સામે એક જૂનું જર્જિરીત મકાન ધરાશાયી થયું છે. મકાન ધરાશાયી થતાં રહેણાક વિસ્તારના લોકો ભયભીત થઇ જવા પામ્યાં હતાં. સ્થાનિક સત્તાધીશો એ આવા જર્જિરીત મકાનો સત્વરે ઉતારી લેવાં જોઈએ તેવી સ્થાનિકોની માંગ છે. પાલિકા માત્ર નોટિસ આપી સંતોષ માને તે યોગ્ય ન હોવાનો રોષ લોકોમાં ઉઠ્યો છે. જર્જરિત ઇમારતો બાબતે તંત્ર એક્શન પ્લાન બનાવી નક્કર પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

Advertisement

Share

Related posts

ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતીની ઉજવણી

ProudOfGujarat

ભરૂચ : દાંડિયાબજાર સુથીયાપુરા વિસ્તારમાં રાત્રિનાં સમય દરમિયાન એક બાઇકમાં આગ લાગી.

ProudOfGujarat

ગોધરાની શેઠ પી.ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોફેસર ડો. સુરેશભાઈ ચૌધરીના બે પુસ્તકોનું વિમોચન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!