Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર ના અંકલેશ્વર ઉધોગ મંડળ ના 10 સભ્ય માટે ચૂંટણી 29 મી જૂને થશે

Share

અંકલેશ્વર ના અંકલેશ્વર ઉધોગ મંડળ ના 10 સભ્ય માટે ચૂંટણી 29 મી જૂને થશે.
આ વખતે જસુભાઈ ની ટિમ બદલાશે તેવા એંધાણ…….

ભરુચ ની સૌથી મોટી જી.આઈ ડી.સી.એવી અંકલેશ્વર ના ઉધોગ મંડળ ની ચૂંટણી ની જાહેરાત આજે થઈ છે આગામી 29 મી જૂને થનાર છે જેમાં 10 સભ્ય મા 8 જનરલ કેટેગરી તેંમજ એક રિઝવ કેટેગરી અને એક કોર્પોરેટ કેટેગરી ના સભ્ય ની ચૂંટણી થવા ની છે….અંકલેશ્વર ખાતે આવેલા ઉંધીયોગ ની સઁસ્થા એવી અંકલેશ્વર ઉંધોગ મંડળ ના મેનેજિંગ કમિટી ના સભ્યો ની ચૂંટણી દર વર્ષ થાય છે જેમાં 10 કમિટી મેમ્બર માં જનરલ કેટેગીરી 8 સભ્યો રિઝવ કેટેગીરી અને કોપોર્ટર કેટેગીરી ના સભ્ય કેજેમાં ગત વર્ષ ના પ્રમુખ જસુભાઈ ચૌધરી ની ટિમ ની મુદત પૂરી થતાં હવે આ માટે નવા સભ્યો માટે અંકલેશ્વર ઈન્ડ્ર એસોસિએશન ની ચૂંટણી થવા જઈ રહી છે પાછલા વર્ષો મા ચૂંટણી ઓ કરતા સેટીંગ કરી કમિટી મેમ્બરો ને બિન હરીફ જાહેર કરી ને ચૂંટી કાઢવા મા આવતા હતા પરંતુ આ વખતે પાછલા વર્ષ ની જેમ એક પેનલ ઉભી થશે તેવા એંધાણ છે નવા ચહેરો ઓ અંકલેશ્વર ઈન્ડ્ર.એસોસિએશન ની કમિટી મા આવશે. 29 મી જૂને સવારે 8 વાગે 1 હજાર કરતા વધુ ઉદ્યોગકારો મતદાન કરશે નવી કમિટી મેમ્બર ને ચૂંટી લાવશે તેવા એંધાણ છે

Advertisement

Share

Related posts

નેશનલ હાઈવે પર બે ગામોને જોડાતા સર્વિસ રોડ બનાવવા ભરૂચ જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન નરેશ પટેલની રજૂઆત

ProudOfGujarat

ભરૂચ જીલ્લામાં કોરોનાને વધતો અટકાવવા માટે કલેકટર સહિતનાં કર્મચારીઓએ ગ્રહણ કર્યા શપથ.

ProudOfGujarat

ભરૂચ: ઔદ્યોગિક એકમોને કારણે થઈ રહેલા ખેતીને નુકશાન અર્થે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલાએ સરકારને લેખિત રજૂઆત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!