Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મહાશિવરાત્રિ પર્વ નીમીતે શીયાલી ગામે બરફાનીબાબા ના દર્શન ખુલ્લા મૂકાશે.

Share

ઝઘડીયા તાલુકા ના શીયાલી ગામે આવેલા જ્ઞાનયોગ દર્શન આશ્રમ ના મહંત કુષ્ણદાસજી એક નિવેદન માં જણાવ્યું છેકે તા. ૧૩/૦૨/૧૭ ને મંગળવારના રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે બરફાનીબાબા (બરફ નું શિવલીંગ ) ના દર્શન ખુલ્લા મૂકાશે વહેલી સવારે શાસ્ત્રોક્ત પૂંજા અર્ચના કરી દર્શન ખુલ્લા મૂકાશે તથા બ્રાહ્મણો દ્વારા શિવપૂજા, પંચાક્ષર મહામંત્ર નું ચિંતન, ધૂન તથા ભજન ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે ૧૧ કલાકે ફળાહાર નું આયોજન કરવામાં આવ્યું છે તો ભાવિક ભક્તો એ લાભ લેવા ભાવભીનું નિમંત્રણ છે.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરની સાંપા રોડ વિસ્તારમાં આવેલી તુલસીધામ સહિતની સોસાયટીઓ આગળ પાણી ભરાતા રહીશો પરેશાન.

ProudOfGujarat

અંકલેશ્વરમાં દિવાળીનાં તહેવારને અનુલક્ષીને સફાઈ અભિયાન હાથ ધરાયું.

ProudOfGujarat

ભરૂચના ટાંકારીયા ગામ ખાતે હજારોના મુદ્દામાલ સાથે 6 જુગારીઓને ઝડપી પાડતી પાલેજ પોલીસ

ProudOfGujarat
error: Content is protected !!