Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

મહાશિવરાત્રિ પર્વ નીમીતે શીયાલી ગામે બરફાનીબાબા ના દર્શન ખુલ્લા મૂકાશે.

Share

ઝઘડીયા તાલુકા ના શીયાલી ગામે આવેલા જ્ઞાનયોગ દર્શન આશ્રમ ના મહંત કુષ્ણદાસજી એક નિવેદન માં જણાવ્યું છેકે તા. ૧૩/૦૨/૧૭ ને મંગળવારના રોજ મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે બરફાનીબાબા (બરફ નું શિવલીંગ ) ના દર્શન ખુલ્લા મૂકાશે વહેલી સવારે શાસ્ત્રોક્ત પૂંજા અર્ચના કરી દર્શન ખુલ્લા મૂકાશે તથા બ્રાહ્મણો દ્વારા શિવપૂજા, પંચાક્ષર મહામંત્ર નું ચિંતન, ધૂન તથા ભજન ના કાર્યક્રમો નું આયોજન કરવામાં આવ્યું છે ૧૧ કલાકે ફળાહાર નું આયોજન કરવામાં આવ્યું છે તો ભાવિક ભક્તો એ લાભ લેવા ભાવભીનું નિમંત્રણ છે.

Advertisement

Share

Related posts

અમરેલી : સાવરકુંડલા શહેરમાં પર્યાવરણ બચાવવાની જાગૃત્તિના ભાગરૂપે સાઈકલ રેલી યોજાઇ.

ProudOfGujarat

સુરેન્દ્રનગર-થાન ખાતે ફાયરિંગમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું-રેલવે ફાટક પાસે આવેલ એસ.બી.આઈ બેન્કના સિક્યુરિટી ગાર્ડે બેંકમાં આવેલા શખ્સ પર કર્યું ફાયરિંગ…

ProudOfGujarat

ભરૂચ જિલ્લાનાં 1600 જેટલા ખેડૂતોને ઇન્કમટેકસ વિભાગ દ્વારા આપવામાં આવેલ નોટિસોના મામલે વિરોધ કરવા આજરોજ ભરૂચના ઝાડેશ્વર ખાતે ખેડૂત સમાજનું સંમેલન યોજાયું હતું.

ProudOfGujarat
error: Content is protected !!