Proud of Gujarat
bharuchGENERAL NEWSGujaratINDIALifestyleUncategorized

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાય

Share

ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરાય

આજે ચૈત્ર સુદ પૂનમે ઝાડેશ્વર નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે મા નર્મદામાં સ્નાન કરી હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણીમાં શ્રદ્ધાળુઓ જોડાયાં હતાં

Advertisement

 

ભરૂચ તાલુકાના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી સવારથી જ મંદિર પરિષદમાં હનુમાનજી દાદા ને પૂજા અર્ચના મહા આરતી મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા ત્યારે આજરોજ ચૈત્ર સુદ પૂનમના દિવસે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસ હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લાના શ્રદ્ધાળુ ભાઈ બહેનો જ તેમ જ અન્ય રાજ્યમાંથી આવતા પ્રવાસીઓએ પણ આજે ઝાડેશ્વર ખાતે આવેલ નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે હનુમાનજી દાદાના પ્રાગટ્ય દિવસની હનુમાન જયંતિ ની ઉજવણીમાં સહભાગી બન્યા


Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ચાર જેટલા જુગારીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી….

ProudOfGujarat

વડોદરા : વિશ્વ નર્સિંગ દિન નિમિત્તે સરકારી નર્સિંગ કોલેજ તથા એસ.એસ.જી હોસ્પિટલનો સંયુક્ત સન્માનિત કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન સભારંભ યોજાયો : 50 કરતા વધુ આગેવાનોએ ભાજપનો ખેસ ધારણ કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!