Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

આજ રોજ અંકલેશ્વરના સરફૂદિન ગામે ગેરકાયદેસર મકાનોને તોડવાની કામગીરી કરાઈ

Share

અંકલેશ્વર તાલુકા સફરુદ્દીન ગામે આજરોજ રેલવે પ્રોજેક્ટ અંતર્ગત જે જમીન આવેલછે તેના પર બાંધેલ મકાનો આજરોજ મામલતદાર સહિત પોલીસ કાફલા સાથે આવીને દ્વારા આ મકાનોને તોડી પાડવામાં આવેલ હતા જોકે થોડોઘણો ગામવાસીઓએ આનો વિરોધ કર્યો હતો પરંતુ પોલીસ અને મામલતદાર સાથે વાતચીત કરતાં મકાનોમાંથી ઘરવખરીનો સામાન લઈને મકાનમાલિકો બહાર નીકળી ગયેલ અને ત્યારબાદ ગેરકાયદેસર મકાનોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(યોગી પટેલ)

Advertisement

 


Share

Related posts

માંગ૨ોળ તાલુકામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના વ૨દ હસ્તે વિવિધ કાર્યોનું લોકાર્પણ/ખાતમુહુર્ત કરાયું.

ProudOfGujarat

ભરૂચ : દહેજ બાયપાસ રોડ ઉપર ટ્રાન્સફોર્મર ભડકે બળ્યું, આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો

ProudOfGujarat

લીંબડીમાં વેલેન્ટાઈન ડે ની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat
error: Content is protected !!