Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કડોદરા ગામે યુપીએલ કંપની 5 ગરીબો માટે મકાનો બનાવશે

Share

ભરૂચ.
કડોદરા ગામે યુપીએલ કંપની દ્વારા સીએસઆર હેઠળ થોડા થોડા સમયે વિકાસના કામો કરવામાં આવે છે. ઉપરાંત ગ્રામજનોને ઉપયોગી આયોજન કરાય છે. દરમિયાનમાં ગામના આદિવાસી વિસ્તારમાં  5 ગરીબ પરિવારો માટે નવા મકાનો બનાવવાનું નક્કી કરવામાં આવ્યુ છે. જેના ભાગરૂપે કડોદરા ગામે આદિવાસી વિસ્તારમાં નવા બનનારા મકાનોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ પંચાયત સરપંચ યોગેશસિંહ ગોહિલ,  ભાજપ મહામંત્રી ફતેસિંહ ગોહિલ અને કાલિદાસ કાકા અને યુપીએલ થી સીએસઆર ડિપાર્ટમેંટ ના સાહેબ રમેશભાઈ ડાભી તથા ગામ ના લાભાર્થી હાજર રહ્યાં હતાં.

Share

Related posts

વાગરાના દહેજ ખાતે ભેંસલી નજીક પઢીયાર રમેશને માર મારીને પગાર લૂંટી લેનાર ખોજબલના યુવાનને એલસીબી પોલીસે ઝડપી લીધો હતો.

ProudOfGujarat

ગોધરા એસ.આર.પી ગ્રુપ-5 ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય મારો રાવળદેવ સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તારીખ 13-5-૨૦૧૯ના રોજ પ્રથમ સમૂહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!