Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરની નવી દીવી નો યુવાને જૂના બોરભાઠા ગામ નજીક નર્મદા નદીમાં છલાંગ લગાવનાર યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો.

Share

સરફુદ્દીન નજીક રેલ્વે બ્રિજ પાસે થી મૃતદેહ મળી આવ્યો હતો.

અંકલેશ્વર નવી દીવી ગામ ના યુવક ફુલહાર ના વ્યવસાય સાથે સંકરાયેલ હતો અને પિતા ને અન્ય મિત્ર ને લઇ ને આવું છું કહી નીકળ્યા બાદ અચાનક નર્મદા નદી કિનારે પહોંચી ગયો હતો. અને ગાડી કિનારે મૂકી નદી કિનારે બેઠો હતો અને પરિવાર અને મિત્રો અને પત્ની જોડે ફોન પર વાત કર્યા બાદ ફોન , ગાડી કિનારે થી લઇ જવા જણાવ્યું હતું જે બાદ તે અચાનક ગુમ થઇ ગયો હતો. દરમિયાન ફોન પર ફોન આવતા નજીક બેઠેલા ઈસમો ફોન ઉઠાવી આ અંગે જાણ કરી હતી. શનિ વાર ના રોજ બનેલી ઘટના માં રવિવાર ના રોજ સાંજે સરફુદ્દીન ગામ નજીક રેલ્વે બ્રિજ પાસે થી મળી આવ્યો હતો. પરિજનો ત્યાં પહોંચી મૃતદેહ ને પોલીસ પંચનામા બાદ પી. એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ભરૂચ : કતલખાને લઈ જવાતી સાત જેટલી ગાયોને જાગૃત નાગરિકો દ્વારા બચાવામાં આવી.

ProudOfGujarat

11 ઓગસ્ટ પછી રાજ્યમાં નહી મળે પેટ્રોલ ડીઝલ ,જાણો શું છે કારણ..?

ProudOfGujarat

ભરૂચ : નર્મદા નદીનાં પૂરનાં પાણી ઓસર્યા બાદ ફુરજા, ચાર રસ્તા, ગાંધી બજાર માર્ગ પર સફાઈ અભિયાન શરૂ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!