Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરની નવી દીવી નો યુવાને જૂના બોરભાઠા ગામ નજીક નર્મદા નદીમાં છલાંગ લગાવનાર યુવક નો મૃતદેહ મળી આવ્યો હતો.

Share

સરફુદ્દીન નજીક રેલ્વે બ્રિજ પાસે થી મૃતદેહ મળી આવ્યો હતો.

અંકલેશ્વર નવી દીવી ગામ ના યુવક ફુલહાર ના વ્યવસાય સાથે સંકરાયેલ હતો અને પિતા ને અન્ય મિત્ર ને લઇ ને આવું છું કહી નીકળ્યા બાદ અચાનક નર્મદા નદી કિનારે પહોંચી ગયો હતો. અને ગાડી કિનારે મૂકી નદી કિનારે બેઠો હતો અને પરિવાર અને મિત્રો અને પત્ની જોડે ફોન પર વાત કર્યા બાદ ફોન , ગાડી કિનારે થી લઇ જવા જણાવ્યું હતું જે બાદ તે અચાનક ગુમ થઇ ગયો હતો. દરમિયાન ફોન પર ફોન આવતા નજીક બેઠેલા ઈસમો ફોન ઉઠાવી આ અંગે જાણ કરી હતી. શનિ વાર ના રોજ બનેલી ઘટના માં રવિવાર ના રોજ સાંજે સરફુદ્દીન ગામ નજીક રેલ્વે બ્રિજ પાસે થી મળી આવ્યો હતો. પરિજનો ત્યાં પહોંચી મૃતદેહ ને પોલીસ પંચનામા બાદ પી. એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ડૉ. સાગરને, જેમણે સુપરહિટ પોલિટિકલ ડ્રામા, મહારાણી સીઝન 2 માટે આકર્ષક ગીતો લખ્યા છે, અને સૂર રોહિત શર્મા દ્વારા રચવામાં આવ્યા.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ઉમલ્લા ગામે કુમાર શાળામાં મા કાર્ડ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી એલ. એકેડમી નાની નરોલી ખાતે વિદ્યાર્થીઓએ ચંદ્રયાન 3 નું જીવંત પ્રસારણ નિહાળ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!