Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

વાલિયાના ડહેલી નજીકનું ડાયવર્ઝન કીમ નદીના ધસમસતા પ્રવાહના કારણે ધોવાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે

Share

વાલીયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઇવે પર વાલીયાના ડહેલી ગામ નજીક કીમ નદી પર બનાવેલ ડાયવર્ઝન નદીના ધસમસતા પાણીના કારણે ધોવાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. વાલીયા અને નેત્રંગ પંથકમાં વરસેલ અનરાધાર વરસાદના પગલે કીમ નદીમાં નવા નિરની આવક થઈ હતી જેના પગલે ડહેલી ગામ નજીક સ્ટેટ હાઇવે પર બનાવવામાં આવેલ ડાયવર્ઝન પર સિઝનમાં ત્રીજી વખત પાણી ફરી વળ્યા હતા ત્યારે વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો. પાણીનો પ્રવાહ વધુ હોવાના કારણે ડાયવર્ઝન ધોવાઈ ગયું છે જેનાથી વાહન વ્યવહાર થંભી ગયો છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લામાં તસ્કરોનો તરખાટ યથાવત… વર્ષ ૨૦૧૬ અને ૨૦૧૭ માં આશરે કુલ ૯૧૮ ઘરફોડ અને ચોરીના બનાવ

ProudOfGujarat

ભરૂચ : ઝધડિયા પોલીસ સ્ટેશનનાં ચોરીનાં ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડતી નેત્રંગ પોલીસ.

ProudOfGujarat

ખેડૂતોને આઠ કલાક વીજળી મળી રહે તે માટે ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ દ્વારા DGVCL ના અધિકક્ષકને રજુઆત કરાઇ …!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!