Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ જોગ

Share

રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ અન્‍વયે જો કોઇ રેશનકાર્ડ – ધારકને નિયત ભાવે અનાજ ન મળવા બાબતની, અનાજ ઓછું મળવા બાબતની કે ઉક્‍ત કાયદા હેઠળ સમાવેશ ન કરવા બાબતની ફરીયાદ હોય તો તેઓ જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી, કલેક્‍ટર કચેરી – ભરૂચને ફરીયાદ કરી શકે છે. ફરીયાદ રૂબરૂમાં/ટપાલમાં/ઇમેલથી કરી શકશે અને જો લાભાર્થી નિવાસી અધિક કલેક્‍ટરશ્રીના નિર્ણયથી અસંતુષ્‍ટ હોય તો તે ગુજરાત રાજ્‍ય ન્ન આયોગ ગાંધીનગરને અપીલ કરી શકાશે. આ માટે વધારે માહિતી તેમજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા પુરવઠા અધિકારી ધ્‍વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

ગોધરા શહેરમાં નશીલી દવાઓનુ રેકેટ SOG શાખાએ પકડી પાડ્યુ, એક ઇસમની અટકાય

ProudOfGujarat

રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમવાર એરફોર્સના બોઈંગનું લેન્ડિંગ કરાયું

ProudOfGujarat

અંકલેશ્વર પાલિકા પ્રમુખની કોરોના વેકશીન મામલે અનોખી જાગૃતિ…

ProudOfGujarat
error: Content is protected !!