Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ જોગ

Share

રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ અન્‍વયે જો કોઇ રેશનકાર્ડ – ધારકને નિયત ભાવે અનાજ ન મળવા બાબતની, અનાજ ઓછું મળવા બાબતની કે ઉક્‍ત કાયદા હેઠળ સમાવેશ ન કરવા બાબતની ફરીયાદ હોય તો તેઓ જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી, કલેક્‍ટર કચેરી – ભરૂચને ફરીયાદ કરી શકે છે. ફરીયાદ રૂબરૂમાં/ટપાલમાં/ઇમેલથી કરી શકશે અને જો લાભાર્થી નિવાસી અધિક કલેક્‍ટરશ્રીના નિર્ણયથી અસંતુષ્‍ટ હોય તો તે ગુજરાત રાજ્‍ય ન્ન આયોગ ગાંધીનગરને અપીલ કરી શકાશે. આ માટે વધારે માહિતી તેમજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા પુરવઠા અધિકારી ધ્‍વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

જગતના નાથ નિકળ્યા નગરચર્યાએ, વિરમગામમાં નિકળી ભગવાન જગન્નાથની 37મી ભવ્ય રથયાત્રા…

ProudOfGujarat

ભરૂચ : નર્મદા મૈયા બ્રિજ પરથી સુરતના યુવકે મોતની છલાંગ લગાવી.

ProudOfGujarat

વાંકલ : મોસાલી મુકામે દીપ ટ્રસ્ટ નાની નારોલી આયોજિત સ્વસહાય જૂથના બેહનો દ્વારા સફાઈ કરવામાં આવી.

ProudOfGujarat
error: Content is protected !!