Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ જોગ

Share

રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ અન્‍વયે જો કોઇ રેશનકાર્ડ – ધારકને નિયત ભાવે અનાજ ન મળવા બાબતની, અનાજ ઓછું મળવા બાબતની કે ઉક્‍ત કાયદા હેઠળ સમાવેશ ન કરવા બાબતની ફરીયાદ હોય તો તેઓ જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી, કલેક્‍ટર કચેરી – ભરૂચને ફરીયાદ કરી શકે છે. ફરીયાદ રૂબરૂમાં/ટપાલમાં/ઇમેલથી કરી શકશે અને જો લાભાર્થી નિવાસી અધિક કલેક્‍ટરશ્રીના નિર્ણયથી અસંતુષ્‍ટ હોય તો તે ગુજરાત રાજ્‍ય ન્ન આયોગ ગાંધીનગરને અપીલ કરી શકાશે. આ માટે વધારે માહિતી તેમજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા પુરવઠા અધિકારી ધ્‍વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

ભરૂચી વહોરા પટેલ વેલ્ફર એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ‘ મેડિકેર રાહત ફાર્મસી’મેડિકલ સ્ટોર નો શુભારંભ કરાયો….

ProudOfGujarat

નડિયાદ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

નર્મદા જિલ્લા પોલીસ ની પ્રસંસનીય કામગીરી

ProudOfGujarat
error: Content is protected !!