Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ જોગ

Share

રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ અન્‍વયે જો કોઇ રેશનકાર્ડ – ધારકને નિયત ભાવે અનાજ ન મળવા બાબતની, અનાજ ઓછું મળવા બાબતની કે ઉક્‍ત કાયદા હેઠળ સમાવેશ ન કરવા બાબતની ફરીયાદ હોય તો તેઓ જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી, કલેક્‍ટર કચેરી – ભરૂચને ફરીયાદ કરી શકે છે. ફરીયાદ રૂબરૂમાં/ટપાલમાં/ઇમેલથી કરી શકશે અને જો લાભાર્થી નિવાસી અધિક કલેક્‍ટરશ્રીના નિર્ણયથી અસંતુષ્‍ટ હોય તો તે ગુજરાત રાજ્‍ય ન્ન આયોગ ગાંધીનગરને અપીલ કરી શકાશે. આ માટે વધારે માહિતી તેમજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા પુરવઠા અધિકારી ધ્‍વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરાના સમા વિસ્તારમાં બુટલેગરને ત્યાં દરોડા પાડવા ગયેલ સ્ટેટ મોનીટરીંગ સેલ પર પથ્થર મારો કરી હુમલો કરાતાં મામલે નોંધાયો ગુનો.

ProudOfGujarat

કૌભાંડી નિરવ મોદીની સચીન સેઝમાં સીઝ થયેલી 230 કરોડની જ્વેલરીની વેલ્યુ માત્ર 20 કરોડ: ઇડીના અધિકારી ચોંકી ઉઠ્યા..

ProudOfGujarat

અંકલેશ્વર : મોટરસાયકલ ચોરીનાં બે ગુનાઓ શોધી કાઢતી અંકલેશ્વર પોલીસ.

ProudOfGujarat
error: Content is protected !!