Proud of Gujarat
bharuchEducationFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ-સુરત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો.

Share

ભરૂચ જિલ્લા પંચાયત આઈ.સી.ડી.એસ. શાખા અને સુરત ઝોન વિભાગીય નાયબ નિયામકની કચેરીના સંયુકત ઉપક્રમે અંકલેશ્વરના શારદા ભવન ખાતે ભરૂચ-સુરત જિલ્લા કક્ષાનો ભૂલકા મેળો યોજાયો હતો.જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે ભૂલકા મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ મેળામાં વિવિધ કૃતિઓ પ્રદર્શનમાં મુકવામાં આવી હતી.જ્યારે મહેમાનોએ ભૂલકા મેળા પ્રદર્શન નિહાળ્યું હતું.આ ભૂલકા મેળામાં પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત,ઉપ પ્રમુખ ભાવેશ કાયસ્થ,મામલતદાર કરણસિંહ રાજપૂત,જિલ્લા પંચાયતના સભ્ય તેમજ આમંત્રિતો અને ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચ વાગરાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસના નેતા ઇકબાલ પટેલનું મુંબઇ ખાતે નિધન…..

ProudOfGujarat

સુરત : આ વર્ષે પણ નહિ નીકળે રથયાત્રા : ગાઈડલાઈનને મહંતો દ્વારા રથયાત્રા નહિ કાઢવાનો નિર્ણય લેવાયો.

ProudOfGujarat

ગોધરા તાલુકાના કેવડીયા ગામે આંખના તપાસ કેમ્પનું આયોજન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!