વાંકલ ::
સુરત જીલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના પ્રમુખ દિનેશ સોલંકીના આગેવાનીમાં માહીમ રાષ્ટ્રપતિને ઉદેશી માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનમાં જણાવ્યા મુજબ દિલ્હીમાં ચાલુ સુપ્રીમકોર્ટમાં ન્યાયમૂર્તિ બી.આર. ગવઇ પર વકીલ રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટે જૂતા ફેંકવામાં આવ્યા હતા.રાકેશ કિશોર પર યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.ભારતીય સંવિધાન પણ સીધો હુમલોને કાળો દિવસ ગણાવ્યો હતોઅને સંવિધાનનું અપમાન કરાતા તેનો સખ્ત વિરોધ કરાયો હતો.રાકેશ કિશોર પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.
Advertisement
