Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

સુરત જીલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદ દ્વારા આવેદનપત્ર માંગરોળ મામલતદારને અપાયું.

Share

વાંકલ ::

સુરત જીલ્લા અનુસૂચિત જાતિ વિકાસ પરિષદના પ્રમુખ દિનેશ સોલંકીના આગેવાનીમાં માહીમ રાષ્ટ્રપતિને ઉદેશી માંગરોળ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.આવેદનમાં જણાવ્યા મુજબ દિલ્હીમાં ચાલુ સુપ્રીમકોર્ટમાં ન્યાયમૂર્તિ બી.આર. ગવઇ પર વકીલ રાકેશ કિશોર દ્વારા ચાલુ કોર્ટે જૂતા ફેંકવામાં આવ્યા હતા.રાકેશ કિશોર પર યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.ભારતીય સંવિધાન પણ સીધો હુમલોને કાળો દિવસ ગણાવ્યો હતોઅને સંવિધાનનું અપમાન કરાતા તેનો સખ્ત વિરોધ કરાયો હતો.રાકેશ કિશોર પર રાજદ્રોહનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પી.એમ મોદીના જન્મદિવસ નિમિતે “ઓર્ગન ડોનેશન જાગૃતિ અભિયાન” કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પાલેજ : એસ.એસ.સી બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, વિદ્યાર્થીઓને ફૂલ આપી વાતાવરણ હળવું કરાયું.

ProudOfGujarat

નર્મદાને કોરોના મુકત કરવા માટે રાજપીપલા ખાતે શ્રી વૈધનાથ મહાદેવ મંદિરમાં નવચંડી યજ્ઞનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!