Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર ૮ ઉપર અચાનક કારમાં આગ ભભૂકી: કાર ચાલકનો બચાવ પરંતુ કાર બળીને ખાખ

Share

માંડવા પાસેની હોટલ ઇન પાસેથી પસાર થતા હતા તે દરમ્યાન એકાએક કારમાં લાગી આગ : કાર ચાલક બહાર નીકળી ગયો તેથી તેનો બચાવ 

 

બનાવની મળતી માહિતી મુજબ ગત રોજ મોડી સાંજના સુમારે અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર ૮ પર અચાનક એક કારમાં આગ ભભૂકી ઉઠી હતી.

વાલિયાના રહીશ અંકલેશ્વરથી ભરૂચ તરફ આવી રહ્યા હતા તે સમયે માંડવા ખાતે આવેલ હોટલ ઇન પાસે જ એકાએક કારમાં આગ લાગી હતી. કાર ચાલક કારમાંથી બહાર નીકળી જવાથી તેમનો આબાદ બચાવ થવા પામ્યો હતો પરંતુ કાર પૂરે પૂરી બળીને ખાખ થઇ ગઈ હતી.

Advertisement

તે ઉપરાંત તેઓએ અંકલેશ્વર શેર પોલીસ મથકમાં તથા ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. પરંતુ તેઓ પહોંચતા કાર બાલી ગઈ હતી. જેની નોંધ અંકલેશ્વર શહેર પોલીસ ખાતે કરવામાં આવી છે.


Share

Related posts

તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની મેડિકલ જામીન અરજી પર સુનાવણી પૂર્ણ, 24 ઓગસ્ટના પિતા-પુત્ર બંનેને રજૂ કરશે

ProudOfGujarat

હાલોલ ખાતે રથયાત્રા પૂર્વે તડામાર તૈયારીઓ….

ProudOfGujarat

ભરૂચનાં શુકલતીર્થ ખાતે નર્મદા નદીનાં પટમાં ગેરકાયદે ખનન થતું હોવાથી સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાએ ભૂમાફિયા વિરુદ્ધ આવી ગુનેગારોને સજા કરવાની માંગ કરી છે.

ProudOfGujarat
error: Content is protected !!