Proud of Gujarat
bharuchFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.

Share

વાંકલ ::

માંગરોળ અને ઉમરપાડા તાલુકા મથકે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે 31ઓક્ટોબર ના રોજ સમગ્ર દેશમાં “રાષ્ટ્રીય એકતા દિવસ”ની ઉજવણી કરવામાં આવે છે.આ અંતર્ગત માંગરોળઅને ઉમરપાડા તાલુકા મથકે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. માંગરોળ અને ઉમરપાડા ખાતે એકતા ના શપથ લેવડાવ્યા હતા. તેમણે રાષ્ટ્ર્રની એકતા, અખંડતા અને સુરક્ષા જાળવવા માટે પ્રતિબધ્ધ રહેવાની પ્રતિજ્ઞા લીધી હતી.રન ફોર યુનિટી નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ઉજવણીમાં તમામ વિભાગોના કર્મચારીઓ, સ્ટાફ અને પોલીસ કર્મચારીઓ તેમજ જી આર ડી જવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

પાનોલી ઈન્ડસ્ટ્રીઝ એસોસીયેશન દ્વારા પ્રતિ શિયાળા દરમ્યાન યોજાતી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ પૂર્વે આજરોજ મહિલાઓની ટીમો વચ્ચે મેચ યોજાઇ હતી.

ProudOfGujarat

શહેરા: શિવસેનાએ પાનમ પાટીયા ટોલનાકા ખાતે વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની કરી ઉજવણી

ProudOfGujarat

અંકલેશ્વરના રામકુંડ ખાતે પરિક્રમાવાસીઓ વ્હારે સ્વયંસેવી સંસ્થાઓ આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!