Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત, વન વિભાગે તપાસ શરૂ કરી

Share

ભરૂચ:

ભરૂચમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત નીપજવાનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો જેમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.આ અંગેની જાણ થતા જ વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મોરના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત વીજ કરંટ લાગવાથી મોરના મોત નીપજવાના બનાવ બની ચૂક્યા છે.

Advertisement

Share

Related posts

જૂનાગઢમાં મોબાઇલની નકામી 120 જેટલી બેટરીઓનો ઉપયોગ કરી બનાવી લીવરવાળી અનોખી સાયકલ.

ProudOfGujarat

અંક્લેશ્વરમાં નવા શૈક્ષણિક સત્રનો સોમવારથી પ્રારંભ…

ProudOfGujarat

સાગબારાની વિનીયન કોલેજ ખાતે જિલ્લા સમાજ સુરક્ષા વિભાગ દ્વારા “બાળ લગ્ન એક અભિશાપ” વિષયક જનજાગૃત્તિ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!