Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત, વન વિભાગે તપાસ શરૂ કરી

Share

ભરૂચ:

ભરૂચમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત નીપજવાનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો જેમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.આ અંગેની જાણ થતા જ વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મોરના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત વીજ કરંટ લાગવાથી મોરના મોત નીપજવાના બનાવ બની ચૂક્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં અષાઢે તોડ્યા તમામ રેકોર્ડ, 10 કલાકમાં જિલ્લામાં ખાબક્યો સિઝનનો 14 ટકા વરસાદ : નેત્રંગમાં 11 ઇંચ વરસાદથી જળબંબાકાર, અંકલેશ્વર-ભરૂચ સહિત સમગ્ર જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત

ProudOfGujarat

વાગરાની મુખ્ય ગટર લાઇનનું કામકાજ શરૂ કરવાની પ્રક્રિયાને લઈને ક્રેનની મદદથી દુકાનો હટાવવાની ફરજ પડી.

ProudOfGujarat

ભરૂચ : હું પણ કેવડિયા વોરિયર નામે ફેસબુક પોસ્ટ મૂકી સોશિયલ મીડિયામાં ધારાસભ્ય છોટુ વસાવાએ અભિયાન શરૂ કર્યું, જાણો વધુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!