Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત, વન વિભાગે તપાસ શરૂ કરી

Share

ભરૂચ:

ભરૂચમાં રાષ્ટ્રીય પક્ષી મોરનું વીજ કરંટ લાગતા મોત નીપજવાનો બનાવ સામે આવ્યો છે. ભરૂચના ભારતી રો હાઉસ નજીક વિહાર કરી રહેલ મોર વીજ વાયરને અડી જતા તેને જોરદાર કરંટ લાગ્યો હતો જેમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું.આ અંગેની જાણ થતા જ વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મોરના મૃતદેહનો કબજો મેળવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ અનેક વખત વીજ કરંટ લાગવાથી મોરના મોત નીપજવાના બનાવ બની ચૂક્યા છે.

Advertisement

Share

Related posts

વાલિયાના ચમારિયા ગામ ખાતે મહિલાના મકાનમાં કેટલાક ઈસમોએ તોડફોડ અને આગ ચંપી કર્યા બાદ લૂંટની ઘટનાને અંજામ આપતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો

ProudOfGujarat

ભરૂચ ના માર્ગો પર ઇન્ડિયા ગઠબંધન ના ઉમેદવાર ચૈતર વસાવા નું શક્તિ પ્રદશન, ઉમટી જન મેદની

ProudOfGujarat

સુરતનાં ભાટીયા ટોલનાકા પર સુરત અને બારડોલીનાં વાહન ચાલકોને ટોલટેકસમાંથી મુક્તિ આપવાની માંગ સાથે સંઘર્ષ સમિતિ દ્વારા આજરોજ સુરત કલેકટર કચેરી ખાતે દેખાવો યોજયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!