અંકલેશ્વર શહેર કોંગ્રેસ તાલુકા સમિતિ દ્વારા આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રા આવી રહી છે જે સંદર્ભે એક મીટીંગ રાખવામાં આવી હતી આ યાત્રાની તૈયારી માટે કોંગ્રેસના તમામ આગેવાનો સહિત જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા ના નેજા હેઠળ આ રૂપરેખા આપવામાં આવી આ યાત્રા ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકા બાદ અંકલેશ્વર ખાતે કોસંમડી ગામ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવશે તેમજ કોંગ્રેસના આગેવાની દ્વારા અંકલેશ્વર વાલીયા ચોકડી ખાતે સવગત કરવામાં આવશે આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીરીશભાઈ પટેલ,માયનોરેટી ના ઈકબાલ ગૌરી,યુવા આગેવાનો વિનયભાઈ પટેલ,વસીમ ફડવાળા, રાજુભાઈ વસાવા, કોંગ્રેસ પ્રવક્તા નાજુ ફળવાલા સહિત કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Advertisement
