Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આંકોટ ( વાગરા ) માં તા. ૦૭ ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

Share

ભરૂચ

જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્નારા તા. ૦૭ ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે ૧૧ કલાકે આઈ.ટી.આઈ આંકોટ વાગરા ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આઈ.ટી.આઈ ઈલેક્ટ્રીશિયન,વાયરમેન, ફીટર, એ.ઓ.સી.પી. ડીપ્લોમાં ઈલેક્ટ્રીકલ અને બી.એસ.સી. કેમેસ્ટ્રીની લાયકાત ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા ઈચ્છુક ઉમેદવારોને જાણ કરવામાં આવે છે. તેમ  જિલ્લા રોજગાર અધકારી ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં  આવે છે.

Advertisement

Share

Related posts

કેવડિયા ટેન્ટ સીટી બન્યું ભ્રષ્ટાચારનો ભોરિંગ ભરડો : લાયસન્સ વગર ચાલતી બે સીક્યુરીટી એજન્સીઓ ઝડપી પાડતી એસ.ઓ.જી. નર્મદા પોલીસ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં વેક્સિન ખૂટી પડતાં લોકોને હાલાકી…

ProudOfGujarat

એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકે આકર્ષક કેશબેક અને ડિસ્કાઉન્ટ સાથે ‘હાર્ટ ટુ કાર્ટ’ શોપિંગ ફેસ્ટિવલ ઓફર્સની જાહેરાત કરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!