Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આંકોટ ( વાગરા ) માં તા. ૦૭ ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

Share

ભરૂચ

જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્નારા તા. ૦૭ ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે ૧૧ કલાકે આઈ.ટી.આઈ આંકોટ વાગરા ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આઈ.ટી.આઈ ઈલેક્ટ્રીશિયન,વાયરમેન, ફીટર, એ.ઓ.સી.પી. ડીપ્લોમાં ઈલેક્ટ્રીકલ અને બી.એસ.સી. કેમેસ્ટ્રીની લાયકાત ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા ઈચ્છુક ઉમેદવારોને જાણ કરવામાં આવે છે. તેમ  જિલ્લા રોજગાર અધકારી ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં  આવે છે.

Advertisement

Share

Related posts

સિહોર તાલુકા પંચાયતમાં ભાજપ પાસેથી સત્તા આચકી કોંગ્રેસનો પંજો લહેરાયો..

ProudOfGujarat

ભરૂચ – નર્મદા જિલ્લા હિતરક્ષક સમિતિ દ્વારા કૃષિ બચાવ અભિયાન કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

દાહોદનાં એમ.જી. રોડ ખાતે એક સાથે ત્રણ દુકાનોના તાળા તુટતાં ખળભળાટ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!