Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

આંકોટ ( વાગરા ) માં તા. ૦૭ ફેબ્રુઆરીએ રોજગાર ભરતી મેળો યોજાશે

Share

ભરૂચ

જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્નારા તા. ૦૭ ફેબ્રુઆરી શનિવારના રોજ સવારે ૧૧ કલાકે આઈ.ટી.આઈ આંકોટ વાગરા ખાતે ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં આઈ.ટી.આઈ ઈલેક્ટ્રીશિયન,વાયરમેન, ફીટર, એ.ઓ.સી.પી. ડીપ્લોમાં ઈલેક્ટ્રીકલ અને બી.એસ.સી. કેમેસ્ટ્રીની લાયકાત ધરાવતા ઉમેદવારોને ઉપસ્થિત રહેવા ઈચ્છુક ઉમેદવારોને જાણ કરવામાં આવે છે. તેમ  જિલ્લા રોજગાર અધકારી ભરૂચ દ્નારા મળેલી એક અખબારી યાદીમાં જણાવવામાં  આવે છે.

Advertisement

Share

Related posts

બોઈદરા ગામમાં શેરડીના ખેતરમાં એનસીટીએલની પાઇપલાઇનમાં લીકેજ થી ખેડૂતોને લાખોનું નુકશાન

ProudOfGujarat

નર્મદા નદીમાં થતાં આડેધડ રેત ખનનને લઈને ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્રિય મંત્રાલયને કરી રજુઆત.

ProudOfGujarat

ગોધરા: સેવાસદનની બહૂમાળી બિલ્ડીંગમા કલેકટર ના ફરમાનનો ભંગ, ઇસમે ઓફીસોમા મીઠાઇઓનો બોકસ વહેચ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!