Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જુના તવરા મંગલમઠ ખાતે મંગલનાથ મહાદેવ ની સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા કરાય

Share

 

જુના તવરા પાવન સલીલા માં નર્મદા નદીના તટ પર મંગલમઠ કબીર આશ્રમ ખાતે મંગલમઠ પરિવાર દ્વારા નવનિર્માણ પામેલ મંદિરે મંગલનાથ મહાદેવ ની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો જેમાં સવારે 9:00 કલાકે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની શરૂઆત થઈ હતી ત્યારે સાંજે 4:30 કલાકે શ્રીફળ હવન અને સાંજે 6 કલાકે મહા પ્રસાદી સહિત ના વિવિધ કાર્યક્રમ યોજાયા હતા જેમાં ખૂબજ મોટી સંખ્યામાં જુના તવરા ગામના ગ્રામજનો અને કબીર સંપ્રદાયના સતિ સેવકો ઉપસ્થિતિ રહી મંગળનાથ મહાદેવ મંદિરના દર્શન કર્યા હતા

Advertisement

Share

Related posts

ભરૂચ અંકલેશ્વર પંથકમાં વધુ પાંચ બાંગ્લાદેશી ઝડપાયાં, ડિપોર્ટ કરવાની કવાયત શરૂ 

ProudOfGujarat

ઝઘડીયાના પડવાણીયા ગામે સાડી સળગતા ગંભીર રીતે દાઝી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત.

ProudOfGujarat

નડિયાદમાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં ગરીબ કલ્યાણ મેળાની સમીક્ષા બેઠક યોજાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!