Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

લોખંડના સળીયા ચોરી કરવા બાબતે ભરૂચ તાલુકા પોલીસ ખાતે ગુનો નોંધાયો

Share

ગત રોજ બનેલ બનાવામાં સળિયાની ચોરી કરવા બાબતે ભરૂચ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં અરવિંદભાઈ જેઠાભાઈ વઢેલ રહે.સુરેન્દ્રનગર હાલ રહે. કચ્છ વાસુકી એન્ટરપ્રાઈઝ નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમને ડ્રાઈવરો તેમજ ગોડાઉન નાં સંચાલકો વિરુદ્ધ સળિયાની ચોરી કરવા અંગે ફરિયાદ કરેલ છે આ અંગે અન્ય કોઈ વિગત ફરિયાદમાં આપવામાં આવી નથી તેથી ભરૂચ તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ઈપીકો ૪૦૭, ૪૧૧, ૧૨૦(બી) કલમ મુજબ ગુનો દાખલ કરી અંકલેશ્વર તાલુકા પોલીસ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર : આશાસ્પદ યુવતીએ તળાવમાં કૂદકો મારી જીવન ટૂંકાવ્યું. ??? જાણો વધુ…

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં પશુઓની દયનીય હાલત જાહેર માર્ગો પર મરવા મજબુર.

ProudOfGujarat

અંકલેશ્વર કોંગ્રેસ દ્વારા પ્રદુષણ મુદ્દે GPCB ખાતે વિરોધ પ્રદર્શન…

ProudOfGujarat
error: Content is protected !!