Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

લોખંડના સળીયા ચોરી કરવા બાબતે ભરૂચ તાલુકા પોલીસ ખાતે ગુનો નોંધાયો

Share

ગત રોજ બનેલ બનાવામાં સળિયાની ચોરી કરવા બાબતે ભરૂચ તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદમાં અરવિંદભાઈ જેઠાભાઈ વઢેલ રહે.સુરેન્દ્રનગર હાલ રહે. કચ્છ વાસુકી એન્ટરપ્રાઈઝ નામની ટ્રાન્સપોર્ટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. તેમને ડ્રાઈવરો તેમજ ગોડાઉન નાં સંચાલકો વિરુદ્ધ સળિયાની ચોરી કરવા અંગે ફરિયાદ કરેલ છે આ અંગે અન્ય કોઈ વિગત ફરિયાદમાં આપવામાં આવી નથી તેથી ભરૂચ તાલુકા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ઈપીકો ૪૦૭, ૪૧૧, ૧૨૦(બી) કલમ મુજબ ગુનો દાખલ કરી અંકલેશ્વર તાલુકા પોલીસ તપાસ આરંભી છે.

Advertisement

Share

Related posts

જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને આરોગ્ય શાખાની વિવિધ સમિતિઓની બેઠક યોજાઈ

ProudOfGujarat

અંકલેશ્વર GIDCના રહીશનું સ્વાઇન ફ્લુના કારણે મોત.મૃત્યુ બાદ આવ્યો સ્વાઇન ફ્લુનો રીપોર્ટ…

ProudOfGujarat

વડોદરા : ગુજરાત ATS એ ગેરકાયદે VoIP એક્સચેન્જથી ચાલતા ઇન્ટરનેશનલ કોલ રૂટીંગનો પર્દાફાશ કર્યો.

ProudOfGujarat
error: Content is protected !!