Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વીજ કરંટ લાગતા વીજ કંપનીના કર્મચારીનું મોત

Share

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના પનીયાદારા નાં ગામ ખાતે વીજ વાયરની મરામત કરવા એક કર્મચારી વીજ થાંભલા પર ચઢયા હતા. આ વીજ કંપનીના કર્મચારી અનીલ ડાહ્યાભાઈ પરમારને અચાનક વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને સૌપ્રથમ ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે વડોદરા ખાતે લઇ જતા તા. ૨૬-૦૩-૨૦૧૮ નાં રોજ સવારે ૬ વાગ્યાના અરસામાં તેનું વડોદરા ખાતે મોત નીપજ્યું હતું.

Advertisement

Share

Related posts

વૌઠા લોકમેળાના પ્રારંભે આરોગ્ય વિભાગના કર્મચારીઓએ કઠપૂતળી દ્વારા આરોગ્ય સંદેશ આપ્યો

ProudOfGujarat

નોકરીના બદલે જમીન કૌભાંડમાં રેલવેના 50 કર્મચારીઓની સીબીઆઇ દ્વારા પૂછપરછ

ProudOfGujarat

વિરમગામ શહેરના સથવારા નવાપરા વિસ્તારમાં દાઝી ગયેલ આઘેડ નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું ન્યુઝ વિરમગામ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!