Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વીજ કરંટ લાગતા વીજ કંપનીના કર્મચારીનું મોત

Share

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના પનીયાદારા નાં ગામ ખાતે વીજ વાયરની મરામત કરવા એક કર્મચારી વીજ થાંભલા પર ચઢયા હતા. આ વીજ કંપનીના કર્મચારી અનીલ ડાહ્યાભાઈ પરમારને અચાનક વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને સૌપ્રથમ ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે વડોદરા ખાતે લઇ જતા તા. ૨૬-૦૩-૨૦૧૮ નાં રોજ સવારે ૬ વાગ્યાના અરસામાં તેનું વડોદરા ખાતે મોત નીપજ્યું હતું.

Advertisement

Share

Related posts

રિલાયન્સએ ગૂગલની સાથે મળીને લોન્ચ કર્યો જિયોફોન નેક્સ્ટ, જાણો ક્યારથી શરૂ થશે વેચાણ..?

ProudOfGujarat

ઝધડીયા : આધેડ ઉંમરનાં વ્યક્તિએ તરૂણીને ભગાડી જતાં અભયમ 181 ની મદદથી છોડાવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના ઉધોગકારો કંપનીઓમાં બાહર ના મેનેજર મૂકે છૅ, જેઓ તેઓના જ વિસ્તાર ના લોકોને રોજગાર માટે ભરતી કરે છૅ, મુમતાઝ પટેલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!