Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વીજ કરંટ લાગતા વીજ કંપનીના કર્મચારીનું મોત

Share

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના પનીયાદારા નાં ગામ ખાતે વીજ વાયરની મરામત કરવા એક કર્મચારી વીજ થાંભલા પર ચઢયા હતા. આ વીજ કંપનીના કર્મચારી અનીલ ડાહ્યાભાઈ પરમારને અચાનક વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને સૌપ્રથમ ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે વડોદરા ખાતે લઇ જતા તા. ૨૬-૦૩-૨૦૧૮ નાં રોજ સવારે ૬ વાગ્યાના અરસામાં તેનું વડોદરા ખાતે મોત નીપજ્યું હતું.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે નારી સંમેલન યોજાયું.

ProudOfGujarat

રાજપીપળા : વાવડી ગામની સગીર બાળાને પ્રેમ જાળમાં ફસાવી ભગાડી જનાર ઇસમ તથા સગીરબાળાને શોધી કાઢતી રાજપીપલા પોલીસ.

ProudOfGujarat

ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ હજીરા દ્વારા હાંસોટના રોહીડ ગામ ખાતે ઓઈલ પાઇપ લાઇનમાં ભંગાણમાં આગની મોકડ્રીલ હાથ ધરવામાં આવી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!