Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વીજ કરંટ લાગતા વીજ કંપનીના કર્મચારીનું મોત

Share

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકાના પનીયાદારા નાં ગામ ખાતે વીજ વાયરની મરામત કરવા એક કર્મચારી વીજ થાંભલા પર ચઢયા હતા. આ વીજ કંપનીના કર્મચારી અનીલ ડાહ્યાભાઈ પરમારને અચાનક વીજ કરંટ લાગતા તે ગંભીર રીતે દાઝી ગયો હતો. જેને સૌપ્રથમ ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે વડોદરા ખાતે લઇ જતા તા. ૨૬-૦૩-૨૦૧૮ નાં રોજ સવારે ૬ વાગ્યાના અરસામાં તેનું વડોદરા ખાતે મોત નીપજ્યું હતું.

Advertisement

Share

Related posts

ભરૂચમાં વધતા કોરોનાનાં સંક્રમણની ચેઇનને તોડવા રાત્રી કરફ્યુ બાદ તંત્રનાં વધુ કડક નિયમોનું વેપારીઓએ કર્યું પાલન, મોટા ભાગની દુકાનો બંધ, માર્કેટમાં છવાયો સન્નાટો..!!!

ProudOfGujarat

અંકલેશ્વરમાં રૂપિયા ૧.૫૯ કરોડથી વધુના કોપરનો જથ્થો ભરેલ ટ્રેલર ચોરીના મામલામાં ૨ શખ્સો ની ધરપકડ

ProudOfGujarat

સુરત માં 41 દિવસની સારવારના અંતે યુવાન એન્જીનીયર થયો કોરોના મુક્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!