Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ટ્રેન ની અડફટે આવતા આશ્ર્ય સોસાયટીના યુવાનનું મોત

Share

તા.૨૫-૦૩-૨૦૧૮ ના રોજ રાત્રીના ૯ વાગ્યે  આશ્રય સોસાયટીના એક યુવકનું ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસના સુત્રો નાં જણાવ્યા અનુસાર આશ્રય સોસાયટી મકાન નંબર ડી-૧૧ માં રહેતા હરીશ પ્રેમાભાઈ ચૌધરી કોઈ પણ ટ્રેનની અડફેટે આવતા મોત નીપજ્યું હતું. ભરૂચ રેલ્વે પોલીસ બનાવાની તપાસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નગર પાલિકા ની સામાન્ય સભા સત્તા પક્ષ અને વિપક્ષ ના સભ્યો વચ્ચે ભારે હોબાળા વચ્ચે ગણતરી ના સમય માં સંપન્ન થઇ હતી………..

ProudOfGujarat

નડિયાદનાં ભગાપુરાથી ગેરકાયદેસર પોશડોડાનાં ભુક્કા સાથે એક આરોપી ઝડપાયો.

ProudOfGujarat

વર્ષાઋતુને ધ્યાનમાં લઈને ડિઝાસ્ટર શાખા દ્વારા સલામતી-બચાવના પગલાઓ અંગેની માર્ગદર્શિકા જાહેર કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!