Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ઝાડેશ્વર રોડ ખાતે આવેલી અવધપુરી સોસાયટીમા તસ્કરોનો હાથ ફેરો…. અઢીલાખની ચોરી

Share

 

ભરૂચની ઝાડેશ્વર રોડ જવાના રસ્તાપર આવેલ તુલસીધામ નજીક અવધપુરી સોસાયટીમા તસ્કોરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા અઢીલાખ ની મતાનો હાથ ફેરો કર્યો હતો. આ બનાવના ફરીયાદીએ ‘સી’ ડીવીઝન પોલીસ મથકમા અલ્કેશ ભીમસીંગ પરમારે નોંધાયેલ ફરીયાદ મુજબ તેઓ અવધપુરી સોસાયટીમા બંગલા નં સી-૪૩ મા રહે છે. તા. ૨૪-૦૩-૨૦૧૮ ના રોજ બંગલાને બપોરના સમયે તાળુમારી શાકભાજી લેવા નિકળયા હતા. ત્યારે તસ્કોરોએ બંધ મકાનનુ તાળુ તોડી રૂપિયા ૬૦,૦૦૦  રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ ૨,૫૦,૦૦૦ ની મતાની ચોરી થઈ હતી. ૨૪/૦૩  ના રોજ આ બનાવ બન્યા બાદ ફરીયાદી પોતે તેમની આજુબાજુના તથા તેમના ઘરમા અવર-જવર કરનારની પૂછપરછ કરતા હતા. પરંતુ તેમા સફળતા ન મળતા છેવટે સી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધાયેલ છે જે ની તપાસ પોલીસ ઈન્સપેકટર ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

સુરતમાં ઈલેક્ટ્રોનિક ટેક્નોલોજીથી 45 ફૂટ ઊંચા રાવણ દહનઃ મોંઢામાંથી નીકળશે આગની જ્વાળા

ProudOfGujarat

વાંકલ ખાતે સરકારી વિજ્ઞાન કોલેજમાં સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નડિયાદ : વણસર ગામની સીમમાં તીન પત્તી જુગાર રમતા ૮ ઇસમોને ઝડપી પાડતી માતર પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!