Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIAUncategorized

ઝાડેશ્વર રોડ ખાતે આવેલી અવધપુરી સોસાયટીમા તસ્કરોનો હાથ ફેરો…. અઢીલાખની ચોરી

Share

 

ભરૂચની ઝાડેશ્વર રોડ જવાના રસ્તાપર આવેલ તુલસીધામ નજીક અવધપુરી સોસાયટીમા તસ્કોરોએ બંધ મકાનને નિશાન બનાવી રૂપિયા અઢીલાખ ની મતાનો હાથ ફેરો કર્યો હતો. આ બનાવના ફરીયાદીએ ‘સી’ ડીવીઝન પોલીસ મથકમા અલ્કેશ ભીમસીંગ પરમારે નોંધાયેલ ફરીયાદ મુજબ તેઓ અવધપુરી સોસાયટીમા બંગલા નં સી-૪૩ મા રહે છે. તા. ૨૪-૦૩-૨૦૧૮ ના રોજ બંગલાને બપોરના સમયે તાળુમારી શાકભાજી લેવા નિકળયા હતા. ત્યારે તસ્કોરોએ બંધ મકાનનુ તાળુ તોડી રૂપિયા ૬૦,૦૦૦  રોકડા અને સોના ચાંદીના દાગીના મળી કુલ ૨,૫૦,૦૦૦ ની મતાની ચોરી થઈ હતી. ૨૪/૦૩  ના રોજ આ બનાવ બન્યા બાદ ફરીયાદી પોતે તેમની આજુબાજુના તથા તેમના ઘરમા અવર-જવર કરનારની પૂછપરછ કરતા હતા. પરંતુ તેમા સફળતા ન મળતા છેવટે સી ડીવીઝન પોલીસ મથક ખાતે ફરીયાદ નોંધાયેલ છે જે ની તપાસ પોલીસ ઈન્સપેકટર ચલાવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં એનીમલ લવર્સ ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડા વિતરણ કરાયું.

ProudOfGujarat

પંચમહાલ જીલ્લાના 15 થી 18 વર્ષનાં 1 લાખથી વધુ બાળકોને ત્રણ જાન્યુઆરીથી વેકસીન અપાશે.

ProudOfGujarat

બોલો 20 કા 100, નેત્રંગ ખાતે ભરાતા હાર્ટ બજારમાં દુકાનદારો પાસેથી ઉઘરાણીનું ચાલતુ કથિત કૌભાંડ..?

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!