Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

વાલિયા ગામના ગણેશનગરમાં વીજ થાંભલો નમી પડતા સ્થાનિક રહીશો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે

Share

છેલ્લા કેટલાક સમયથી વાલિયા ગામના ગણેશનગર પાસે વીજ થાંભલો નમી પડ્યો છે આ અંગે સ્થાનિકોએ વીજ કંપનીના મુખ્ય ઇજનેરને લેખિતમાં રજુઆત કરી છે આ થાંભલા પાસેથી માર્ગ પસાર થતો હોવાથી રાહદારીઓ અને ગણેશનગરના સ્થાનિકો તેમજ નજીકમાં આવેલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અવર જવર કરતા હોવાથી અકસ્માતની ભીતિ સેવાઇ રહી છે ત્યારે વીજ કંપની ત્વરિત આ વીજ પોલની સમારકામની કામગીરી હાથ ધરે તેવી માંગ ઉઠવા પામી છે.

Advertisement

Share

Related posts

79 વર્ષના થયા બિગ બી : આખા દેશે પાઠવી જન્મદિવસની શુભેચ્છાઓ

ProudOfGujarat

નબીપુર મદ્રસા એ અલવીયુલ હુસૈની દ્વારા ઈદે મિલાદુન્નબીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચોટીલા પાસે વહેલી સવારે ખાનગી ટ્રાવેલ્સની સ્લીપર બસમાં આગ લાગતાં અફરાતફરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!